________________
શતક ૧૨ મું : ઉદેશક-૨
૩૩
તા શી
સ્વાભાવિક છે, જેમાં કેઈ જાતને ફરક પડે નહિ તેને સ્વાભાવિક કહે છે. અભવ્યસિદ્દિક-અભવ્ય જનો સ્વભાવ જ એ છે કે તે મનુષ્ય અવતાર મેળવે, આર્યદેશ મેળવે, આર્યકુળ મેળવે તે પણ કઈ કાળે તેમનાં હૈયાં ધર્મની આરાધના કરવા માટે તૈયાર થતા નથી. કદાચ દેવગતિના સુખ ભોગવવા માટે કે મનુષ્ય અવતારમાં રાજા મહારાજ થવા માટે દીક્ષા લે તો પણ ભાવથી કેરા ધાકેર હોવાને કારણે “જૈનત્વને પ્રાપ્ત કરવા માટે સ્વપ્નમાં પણ તૈયાર થઈ શકતા નથી. કેરડુ મગને સ્વભાવ જ એ છે કે તેના માટે હજાર મણ લાકડાં કે પાણી બાળી નાંખીએ તે ચે તેમા નમ્રાશ આવતી નથી. જેમ પુષ્કાગવર્તમા મગરોલ ના ભજે..”, ગધેડે ગમે તેવાં સ્વને સેવે કે મારે શિગડાં હોય તે સારૂં! પણ કુદરતની આગળ તેના સ્વપ્નો શી રીતે ફળશે? માટે આવાં બીજા ઉદાહરણોમાં પણ જવાબ એક જ છે કે ભવસિદ્ધિકે પોતાના સ્વભાવથી મોક્ષમાં જાય છે અને અભયસિદ્ધિ તથા પ્રકારનો સ્વભાવ ન હોવાના કારણે મેક્ષમાં જતા નથી જીથી સંસાર રિક્ત થશે?
જયંતી શ્રાવિકા ફરીથી ભગવાનને પૂછે છે કે, હે પ્રભો ! તથા પ્રકારના સ્વભાવને લઈને આજે કલે, ભવાંતરે કે અન ત ભવે પણ યદિ જીવાત્માઓ મોક્ષમાં જશે તે સંસારવતી બધાયે ભવસિદ્ધિ મેક્ષમાં ગયા પછી સંસાર ખાલી થાય ? જવાબમાં પ્રભુએ ફરમાવ્યું કે “હે શ્રાવિકે ! આ તમારો અર્થ સમર્થ નથી, વ્યાજબી નથી, કેમકે અન તાનંત જીથી ભરેલે આ સંસાર કેઈ કાળે પણ ખાલી થઈ શકે તેમ નથી. જીવની અનંતાનંતતા પહેલા ભાગમાં જોઈ લેવી. છતા પણ એક ઉદા
જ છે રિદ્ધિકે