________________
૧૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉઘાડેલા પુસ્તકની જેમ પ્રત્યક્ષ છે. કૂતરું, બીલાડાં, સાંઢ, પાડા, વાઘ, ઉંદરડાં, સર્પ, નેળિયા આદિનાં જાતિવૈર છે, હાડ વૈર છે. એકલા સના શત્રુઓ કેટલા છે? મેર, નોળિયા કે વાંદરા આદિના હાથે ચીરાતા અને વિના મતે રીબાતા મરતા સર્પોને તમે જોયા છે ? મનુષ્ય અવતારમાં અવતરેલા આપણુ શત્રુઓની પરંપરા આપણે સૌ પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. સગા બાપના હાથે મરાતે કે રીબાતે બેટ, કે સગા બેટાના હાથે મરાતે બાપ, તથા પત્નીઓના હાથે ટીપાતા રીબાતા, ગાળ ખાતા પુણ્યશાળી પુરૂષોને તમે ઓળખી કાઢશો? સંસારમાં સૌથી પ્રથમ આ જ જ્ઞાન-વિજ્ઞાન લેવા જેવું છે.
આવી રીતે આ જીવાત્મા રાજા રૂપે, મંત્રી રૂપે, પ્રજા રૂપે, શેઠ રૂપે, નેકર રૂપે પણ અનંતવાર જન્મે છે અને મર્યો છે.
આ પ્રમાણે પરમ દયાળુ પરમાત્માની વાણું શ્રવણ ગોચર કરીને ગૌતમસ્વામી ઘણું જ પ્રસન્ન થયા અને પુનઃ પુનઃ પરમાત્માને ભાવ વંદના કરતાં પિતાની સાધનામાં સાવધાન થયા.
પાપા આ શતક ૧૨ ને ઉદેશે સાતમે પૂર્ણ. મ