________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૭
૧૧૧ પુત્રવધૂઓ કે જમાઈઓને પિતાનાં આત્મીય બનાવ્યાં છે. અત્યાર સુધીની અનંતાનંત માતાઓનાં પીધેલા દૂધને ભેગું કરવામાં આવે તે તેની આગળ ગગા અને સિંધુ નદીના પ્રવાહો પણ સાવ પાતળા લાગશે, તેવી રીતે અનંતાનંત ની માયાના કારણે ભોગવેલી હાડમારીઓ, વિગે, મારકાટ આદિને લઈને જેટલા પ્રમાણમાં આપણે રૂદન કર્યું છે તે પાણી જે ભેગું કરવામા આવે તે ગંગા અને સિંધુ નદીના પ્રવાહ કરતાં પણ વધી જાય છે.
માણસને જ્યાં સુધી મેહ અને અજ્ઞાનને નશે હોય છે, ત્યાં સુધી પિતાના ચાલુ ભવને જ શણગારવા માટે જિદગી ખપાવી દે છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે આ ભવની તારી પ્રાણપ્યારી બનેલી પત્ની જેની પાછળ તે આખી જિંદગી માયાની મસ્તીમાં પૂર્ણ કરી છે, તે કદાચ ગત ભવેની કે આવતા ભવની તારી માતા પણ હોઈ શકે છે કે હેઈ શકશે, અને આ ભવની માતા આવતા ભવની પત્ની પણ બની શકશે ઈત્યાદિ કારણોને લઈને અત્યંત રાગ કે દ્વેષ કેઈની સાથે રાખીશ નહિ, કેમકે આ સંસાર તે આ ભવ પૂરતું જ છે, અને પ્રાયઃ આ ભવનો એકેય મેમ્બર આવતા ભવને માટે તારા ઉપગમાં આવે તેમ નથી.
સમસ્ત જી સાથે શત્રુ સંબંધ છે
ભગવંતે કહ્યું કે, “આપણો જીવ સમસ્ત જીને શત્રુ, વરી, મારક કે વધક કે પ્રત્યેનીક રૂપે અથવા સમસ્ત જીવે આપણું શત્રુ આદિ રૂપે અનેક કે અન તવાર ઉત્પન્ન થયા છે.
આખોયે સંસાર આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે