________________
૨૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
સહાયતા બંધ પડે ત્યારે સંયમારાધનથી બંધાયેલું ઉત્તમોત્તમ શતાવેદનીયને ભેગવવા માટે આ દેવલોકમાં આવે છે. અહીં કામદેવના શેતાન નશા અને ક્રોધ, માન, માયા તથા લેભના રાક્ષસી ૫ જાઓ લગભગ સમાપ્ત થઈ ગયેલા હોવાથી સીમાતીત પુણ્યકર્મને ભેગવનારા બને છે. તેમની શય્યા પર ઝગમગ કરતે ચંદરવે બાંધેલું હોય છે, તેની વચ્ચે વિજળીની જેમ ચમકારા મારતું ૬૪ મણનું મતી લટકતું હોય છે. તેની ચારે બાજુ ૩૨-૩ર મણના ચાર મેતી, તેની ચારે બાજુ ૧૬-૧૬ મણના આઠ મોતી, તેની ચારે બાજુ ૮-૮ મણના ૧૬ મેતી, અને તેની ચારે બાજુ ૪-૪ મણના બત્રીસમેતી, પછી ૨-૨ મણના ૬૪ મતી અને ૧–૧ મણના ૧૨૮ મેતી લટકેલા હોય છે. આ પ્રમાણે તે ચદરે અલૌકિક અને નયનરમ્ય બન્યા હોય છે, જ્યારે પવનની લહેર આવે છે ત્યારે એ બધા મોતી પરસ્પર અથડાઈને વચલા મતીથી ટકરાય છે અને તેમાથી રાગરાગણીપૂર્વકનું સંગીત સર્જાય છે. જેથી તે દેવેની ભૂખ તરસ આધિ-ઉપાધિઓ અદશ્ય થાય છે, અને શાતાદનીયની અપૂર્વ લહેરમાં તે દેવે ક્ષણે ક્ષણે અરિહંત અરિહ ત, મહાવીરસ્વામી આ પવિત્રતમ શબ્દોનું રટણ કરતા અપૂર્વ આનદ ભેગવી રહ્યા છે. તે
નેધ–દુ ખાના ડુંગરાઓ જ્યારે માનવના માથા ઉપર તૂટી પડે છે અને પૂર્વના પુણ્યની કચાસના કારણે ભોગ અને ઉપભેગના ચાન્સ નથી મળતા ત્યારે તે અજ્ઞાની, જડ અને દુર્બદ્ધિના વારસદારે પણ પરમાત્માને યાદ કરે છે. પરંતુ માનવના માથા ઉપર જ્યારે સુખોની પરંપરા ઉદીયમાન હોય, ચારે બાજુથી પુણ્યકર્મોની બેલબાલા હેય, શરીરે શાતા
૧
બ