________________
શતક ૧૯ મું : ઉદ્દેશક-૮
૫૪૯
આદિ થયા વિના પણ રહેવાની નથી. આ કારણે ભગવંતે ક્યાય-નિવૃતિ ચાર પ્રકારે કહી છે.
કોધ, માન, માયા અને લોભ કષાયને કરવાની ઈચ્છા ન હોવા છતાં પણ જે જે જીવે સાથે નિયાણ કર્મો બંધાયેલા હોય છે, તેમના તરફથી તેવી જ પરિસ્થિતિ ઉભી થશે જેનાથી માનવ ક્રોધાદિ કર્યા વિના રહી શકતો નથી ઘણીવાર પરિસ્થિતિ એટલી બધી તાકાતવાળી હોય છે કે માણસની શક્તિ ત્યાં કંઈ પણ કામમાં આવતી નથી અને લાચાર બનીને પરિસ્થિતિનાં કારણે કષાય કર્યા વિના રહેવાતુ નથી.
ક્રોધાદિ કષાયે કેવળજ્ઞાનના બાધક, સંસારના મૂળીયાઓને દઢ કરાવનાર છે, યદિ આ વાત ઉપર આપણને શ્રદ્ધા હોય તે, જેનાં કારણે આપણને કષાય થાય તે ચેતન કે અચેતન નિમિત્તો પણ આપણું શત્રુજ સમજવાના રહેશે, કેમકે તેમનાથી આપણને કષાય થાય છે. આટલું સમજવા છતાં જીવને વળગેલી સંસારની માયા જ એટલી બધી લપસણી હોય છે જેનાથી માણસ ક્રોધ કષાયને તાબે થશે, પરંતુ કેવળજ્ઞાનને રસ્તે તેને મંજુર હેતું નથી અને તે સમય પૂરતે તેમના ઉપશમનો રસ્તે પણ છેડી દે છે આ પ્રમાણે ફોધાદિમા ધમધમતે ફરીથી મેહકર્મને રસ્તો જાણીબુઝીને સ્વીકારી લે છે.
માટે જ અરિહર્તાએ કહ્યું કે જીવાત્મન ! તારા કટ્ટર શત્રુઓ ક્રોધ-માન-માયા અને લેભ છે, તેને તુ કેમ ઓળખતો નથી, મિથ્યાજ્ઞાનના કારણે બાહ્યનિમિત્તાને શત્રુ માનીને જીવન શા માટે બરબાદ કરી રહ્યા છે માટે મિથ્યાજ્ઞાન છોડ અને સાચું જ્ઞાન મેળવ, જેથી તારા આત્માના શત્રુઓને પરાસ્ત