________________
૩૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વાસણોમાં ભરી લીધું. “ામે સોમો વધંતે' આ ન્યાયે તેમણે બીજા રાફડાને પણ ભાંગી લેવાનો પ્રયત્ન કર્યો. પણ તે ટોળામાં એક વૃદ્ધ ઠરેલ પ્રકૃતિને હતો તેણે કહ્યું કે આપણું પાણીની ગરજ પૂર્ણ થઈ છે, માટે વધારે લોભ ન કરવામાં મજા છે. પણ ડેસાઓની વાતે જુવાનીઆ માની લે તેવા હોતા નથી, અને બીજા રાફડાને ભાગતા તેમાંથી ઉત્તમ જાતિનું સેનું– ચાદી આદિ મળ્યા. પછી તે ત્રીજો પણ ભાગ્યે જેમાથી ધન શશિ નીકળી અને ચેથાને ભાંગતા તે જુવાનોને ફરીથી વૃદ્ધ
ક્યા પણ ન રોકાયેલા અને લેભમાં અંધ બનેલા તેમણે ડોસાની વાત કાનમાં લીધા વિના તે રાફડો ભાંગી લીધે, પણ લેભે લખણ જાય આ ન્યાયે તેમાંથી ભયંકર, વિષધર બહાર આવ્યા અને બધા જુવાને દેખતા દેખતા યમરાજાને ત્યાં પહોંચાડી દીધા, પરંતુ સાચી સલાહ દેનાર વૃદ્ધને કાઈપણ હાનિ કરી નહિ, તેમ હે આનંદ ! તારો ધર્માચાર્ય મહાવીર પણ ખૂબ સંપત્તિ અને દેવ અસુરોથી પૂજાયેલે છે, પણ સંભવ છે કે તેનાથી તારા ધર્માચાર્યને ગર્વની માત્રા વધી ગઈ છે જેથી ગમે તેમ બેલ્યા કરે છે. તે સપની જે હે પણ તારા ધર્માચાર્યને બાળીને ખાખ કર્યા વિના નહિ રહે, માટે તું તારા ધર્માચાર્યને કહી દેજે.
આ વાત સાંભળીને ભયગ્રસ્ત થયેલે આનંદ મુનિ હરીતગતિથી સમવસરણમાં આવ્યા. ત્રણ પ્રદક્ષિણા કરી પૂછ્યું હે પ્રભો! શું મંખલીપુત્ર ગોશાળક પિતાની તેજલેશ્યા વડે
એકાહથં’ એક જ પ્રહારથી બીજાને ભસ્મસાત્ કરી શકે છે? કુટાહસ્થ પત્થર વિશેષથી બનાવેલ મહાયંત્રના એક જ બહારથી બીજાનું જીવન સમાપ્ત કરી શકે છે? તે રીતે પોતાના
0 ઉત્પન્ન થયેલી “તેજોલેક્યા વડે બીજાને ભમરાશિ