________________
૨૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ માટે ગતિ પરિણામને પ્રથમ નંબરે મૂકવામાં આવ્યો છે. તેની હાજરીમાં જ–ઈન્દ્રિય પરિણામની આવશ્યકતા રહેલી છે, માટે તેને બીજા નંબરે રાખે છે. ઈન્દ્રિય પરિણામની પ્રાપ્તિમાં પદયે મળતા ઈષ્ટ પદાર્થોમાં રાગ અને પાદિયે મળતા અનિષ્ટ પદાર્થોમાં શ્રેષની માત્રા થતાં જીવને કષાયની પરિણતિ થયા વિના રહેવાની નથી, માટે તેનું સ્થાન ત્રીજું છે. કક્ષાને લેશ્યાઓ સાથે સીધો સંબંધ છે. કેમકે સગી કેવળીને પણ નવ વર્ષ કમ પૂર્વકેટિ વર્ષ પ્રમાણની શુકલેશ્યાની સદ્ભાવના છે અને કષાયને ચમત્કાર દેશમાં ગુણઠાણ સુધી જ હોય છે. માટે “યત્ર ચત્ર Fાયમાત્ર: તત્ર તત્ર થાવ” જયા જ્યા કષાયે છે ત્યાં ત્યા લેશ્યા રહેલી જ છે; પરંતુ લેશ્યાના સદ્ભાવમા કષાયની ભજના છે, એટલે કે કષાયે હોય પણ ખરા અને નથી પણ તેના માટે કષાય પછી જ ચેથા નંબરે લેશ્યા પરિણામને મૂકવામાં આવેલ છે. વેશ્યાના પરિણામે પણ એમની હાજરીમાં જ હોય છે, કેમકે “યોગ
રામને ફા” માટે યોગ પરિણમનું પાચમું સ્થાન છે તથા ગ(મન-વચન-કાયા)ની વિદ્યમાનતામાં ઉપયોગની હાજરી અવશ્ય રહેવાની જ છે, માટે છઠ્ઠા સ્થાને ઉપયોગ પરિણામ બિરાજમાન થયા છે, ઉપગની વિદ્યમાનતામાં જ્ઞાનપરિણામ અવશ્ય હોય છે માટે સાતમા સ્થાનને જ્ઞાન શેભાવી રહ્યા છે પરંતુ જ્ઞાનમાં સભ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના પરિણામે રહેલા હેવાથી અને તેના મૂળમાં સમ્યક્ત્વ મિથ્યાત્વ રહેલા હોય છે માટે દર્શન પરિણામને જ્ઞાન પછી મૂકવામાં આવ્યું છે. સમ્યગ્દર્શન થયા પછી જિનવચનને વૈરાગ્યપૂર્વક સાંભળવાના હોય છે, જે ચારિત્ર મેહંનીય કર્મના ક્ષપશમનું કારણ બને છે અને તેમ થતાં દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રની