SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ ૨૫ દેવાની તમસ્કાયકરણ વક્તવ્યતા : તમ એટલે અંધકાર જે અકાય(પાણી)ના પિરણામથી થતુ ધુમસ એટલે જ તમસ્કાય. તે માટે પ્રશ્ન કરતા ગૌતમસ્વામીએ પૂછ્યું કે, હે પ્રભા ! ઈશાન ઇન્દ્રને જ્યારે તમસ્કાયરૂપ અંધકાર કરવાની ઇચ્છા થાય તેા કેવી રીતે કરશે ? ભગવંતે કહ્યું કે, તે ઇન્દ્ર યાવત્ તમસ્કાયને કરનારા દેવને મેલાવે છે અને તેએ ઇન્દ્રની આજ્ઞાથી તમસ્કાય કરે છે. પરંતુ અસુરકુમારેશને તમસ્કાય કરવાના ચાર કારણેા સૂત્રમા મતાવ્યા છે. (૧) પેાતાને રતિક્રીડા કરવાની હાય તે સમયે. (૨) પેાતાના શત્રુ દેવાને મેાહિત કરવાના સમયે. (૩) ગાપનીય ધન જે જમીન આદિમા નાખેલું છે તેની રક્ષા કરવાના સમયે. (૪) અને પેાતાના શરીરને ધ્રુપાવવાના પ્રસંગે. ઉપરના ચાર કારણેાને લઇને અસુરકુમારે તમસ્કાય કરે છે. સમજવું સરળ છે કે અસુરકુમારે પાપતિવાળા, કુતૂહલવાળા, પેાતાના વેર અથવા વૈરીને નહીં ભૂલવાવાળા હેાવાથી તેમને તમસ્કાય કરવાના ચાર કારણેા મતાવ્યા છે. શતક ૧૪ના ઉદ્દેશો બીજો પૂર્ણ ગી
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy