________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૨
૨૪૯ નાના રૂપાળા છોકરાઓની સાથે ગયા ભવમાં કરેલી ગંદી ચેષ્ટાઓના પાપે તમે નપુંસક બન્યા છે.”
અસુરકુમારમાં બે જાતને ઉમાદ સમજ. તેમાં મહદ્ધિક બીજ દેવે પોતાનાથી નીચેના દેવે ઉપર અશુભ પુદ્ગલોટ્સેપ કરે છે અને મેહને ઉન્માદ પણ પહેલાની જેમ કલ્પી લે
પાચે સ્થાવર, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્યમાં બંને જાતને ઉન્માદ સમજ. તથા વ્ય તર,
તિષી અને વૈમાનિકો માટે પણ ઉપરની જેમ કલ્પી લે દેવોની વૃષ્ટિકાયકરણની વકતવ્યતા :
હે પ્રભો ! વર્ષો બતમાં વરસનારે મેઘ અને જિન જન્મોત્સવ આદિ પ્રસંગે પર્જન્ય એટલે ઈન્દ્ર મહારાજ શું વરસાદ વરસાવે છે? પ્રભુએ “હા” માં જવાબ આપે છે, ત્યારે ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, “હે પ્રભો! જ્યારે ઈન્દ્રને વર્ષા કરવાની ભાવના થાય ત્યારે કેવી રીતે વર્ષા કરે છે? ભગવતે કહ્યું. “ઈન્દ્ર સૌથી પહેલા આભ્યન્તર સભાના દેને બેલાવે છે, તે દેવે મધ્ય સભાના દેને, તેઓ બાહ્ય સભાના દેને, તેઓ સભાની બહારના દેને, તેઓ આભિયોગિક (સેવક જેવા) દેવેને અને તેઓ પણ વૃષ્ટિકારક દેવેને બોલાવે છે. તે દેવ અપકાયની વર્ષા કરે છેજ્યારે અસુરકુમારના દે અરિહં તેના જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક જ્ઞાન કલ્યાણુક અને નિર્વાણ કલ્યાણકના સમયે વર્ષા કરે છે. આ પ્રમાણે નાગકુમારાદિ, વ્યંતરે, તિષ્ક અને વૈમાનિકે પણ અપકાયની વર્ષા કરે છે.