________________
૨૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
રાગ એટલે જેમાં કામવાસના ભડકે મળે તેવાં ખાનપાન તથા માદક પદાથૅ આદિનું સેવન કરનારા અને અનગઢીડા એટલે પશુએને પણ શરમાવી દે તેવા પ્રકારે નિર્દયી ખનીને કામાંધ બનેલે આત્મા મૃત્યુના મુખમાં પ્રવેશ કરતી અથવા નવ મહિના પૂર્ણ થયેલી ગર્ભાવતી સ્ત્રી સાથે પણ કૂતરાવેડા કરતા શરમાતા નથી . આવા માણસાને વિષયાન્માદી કહ્યાં છે, જે મરીને પાછા એકેન્દ્રિય અવતારમાં નપુંસક વેદ અને લિંગના માલિક મની અસંખ્યાત કે અનંત ઉત્સર્પિણી પુરી થયે છતે પણ ત્યાથી મહાર આવી શકે તેમ નથી.
નારક વેાના ઉન્માદ :
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે નારક જીવેાને એ પ્રકારના ઉન્માદ કહ્યા છે. દેવરુપે બનેલા વૈરી આત્મા, નરકમા રહેલા પેાતાના શત્રુ ઉપર અશુભ, ગદા અને કાળા આદિ પુદ્ગલાના ક્ષેષ કરીને પણ તે બિચારા નારાની હેરાનગતિમાં વૃદ્ધિ કરનારા મને છે. મેાહકજન્ય ઉન્માદથી નપુંસક લિગે રહેલા તે નારા હુ મેશાને માટે ઉન્માદી હોય છે. મનુષ્યલેાકમા મનુષ્ય અવતારને પામેલા નપુંસક માનવે અને હીજડાએની આન્તરવેદના કેંટલી બધી તીવ્ર હોય છે તે તેમના દેદાર જોયા પછી જ આપણે અનુભવી શકીએ 'છીએ. તેઓ બિચારા જ્યારે જ્યારે ખીજી સ્રીએના કે પુરુષાના ભાગ વિલાસ જુએ છે ત્યારે ત્યારે પેાતાની નપુંસકતા ઉપર એર બેર જેવડા આંસુએ ટપકાવતા હોય છે. તેમ છતાં મિથ્યાત્વના ઉદયવર્તી તે જીવાને કાણુ સમજાવી શકે છે કે હે મહાનુભાવે ! પૂર્વભવના આચરેલા મેહક જન્ય પાપે થી અથવા કુંવારી, વિધવા, સધવા સ્ત્રીએ સાથે અથવા નાની ખાલિકાઓને તથા
<
"
ל