SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) અછ પ્રવચન માતાના બદલામાં ધમાધમ–આડંબર અને મિથ્યા પ્રતિષ્ઠાનું જોર વધતું ગયું. (૨) દયાદેવીની આરાધનાને સ્થાને હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિના તાડવ નૃત્ય જોર પકડતા ગયા. (૩) સત્યદેવની જગ્યા જૂઠ–પ્રપંચ-માયા અને ગૂઢતા તથા ધૃષ્ટતા વધતી ગઈ (૪) બ્રહ્મચર્ય ધર્મના બદલે શબ્દ-રસ–ગંધ અને સ્પર્શની પરિચ્ચારણાને ઉદ્ભવ થયે. માટે જ વાતે વાતે તીર્થંકરદેવની આશાતના તે કરતે ગ, વધારતે ગયો અને નિર્વસપરિણામી બન્યા. ફળ સ્વરૂપે જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મો નિકાચિત કરતે ગયે અને અશાતા વેદનીય કર્મના અનંતાનંત પરમાણુઓને સ્વામી બન્યો. માટે જ ભાવદયાના સ્વામી, સત્યપદેકા વિરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં સૌને ઉપદેશ આપતાં કહી રહ્યાં છે કે તીરથની આશાતના નવી કરિયે, નવી કરિયે રે નવી કરિયે.... તીરથની આશાતના કરતા થકા ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી કાયા વળી રેગે ભરાણી, આ ભવમાં એમ.તીરથની પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણીમાં ભલશે. અગ્નિને કુંડે બળશે, નહી શરણું કેય તીરથની,
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy