________________
શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧
૩૨૫ સારાંશ કે શાળાએ ભાવતીર્થ સ્વરૂપ શ્રી તીર્થકરદેવોની, તેમના મુનિઓની આશાતના કરી અને લાખે, કરે, અબજો ભવ તેના બગડવા પામ્યા છે નરકમાં પરમાધામીઓના ડંડા ખાતા, વિતરણના ભયકર દુખે ભેગવતા, અસહ્ય વેદનાઓ તે ભોગવી શક્યો હતો, પશુ પક્ષીઓના અવતારમાં કે સ્ત્રી અવતારમાં બીજાના હાથે વિના મોતે મરતે, સિડાદિ અવતારમાં ક્રૂર બનીને કેટલાય ને ઘાતક બનીને બીજાએના હાથે મર્યો છે. વિકલેન્દ્રિય અવતારમાં બીજાઓના પગે, લાતે, હાથે ચગદાતાં, કચડાતાં ક્યાય પણ શાતા ભગવ્યા વિનાને પ્રત્યેક ભવમાં ભૂખ-તરસ-ઠંડી–ગરમીને સહન કરતે માખી મછરમાં કામ કરીને બેઠે નથી, શાતા ભેગવી નથી અને સંસારના સુખેથી દરને દૂર જ રહ્યો છે. પાછળના ભમા યદ્યપિ દીક્ષિત થયે છે તે પણ સંયમની આરાધનાના બદલે વિરાધના કરી છે તેથી દેવલોકમાં પણ માનસિક સુખશાતિ અને સમાધિ મેળવી શક્યો નથી. આ પ્રમાણે ગોશાળાનું જીવન સ્પષ્ટ છે મૂળસૂત્રમાં વિસ્તારથી છે. મે સક્ષેપી લીધુ છે
- શતક ૧૫ ને ઉદેશો પહેલો પૂર્ણ.
જગપૂજ્ય, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્યગ્નવયુગપ્રવર્તકઉપરિયાલાદિ તીર્થોદ્ધારક–પાલીતાણા યશોવિજયજી જૈન ગુરુકુલાદિ અનેક સંસ્થાના સ્થાપક, સ્થળે સ્થળે પાંજરાપોળ આદિ સંસ્થાઓ દ્વારા મૂક પ્રાણુઓના જીવન રક્ષક ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. (કાશીવાલા)ના શિષ્ય શાસન