________________
૫૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. સ્વાધીન (તાબે) હોવાથી તેઓ નીચે પ્રમાણેની વિચારણા કરવામાં વિવેકવાળા થશે. (૧) ભેગપભોગ મારા પુણ્યને અધીન હોવાથી પ્રાપ્ત થયેલા
બધાય ભેગો કે ઉપભેગે મારે ભેગવવા જ જોઈએ તે મને ઈષ્ટ નથી, કેમકે તેમના ભેગવટામાં મસ્ત થવાથી તે દ્વારા નવાં પાપોનું ઉપાર્જન થશે, જેથી ગયા ભવની પુણ્ય કમાણીનું દેવાળું નીકળશે, માટે તેમાં મસ્ત થઈ
જીવન ખોઈ નાખવું અગ્ય છે. (૨) પુણ્ય કર્મ આ ભવ માટે મારે સાથીદાર ભલે હોય તે
પણ બધાય ભેગે હું એકી સાથે કરી શકવાનો નથી, જેમકે દહિ અને દૂધનું ભજન એક સાથે કરવાથી સળેખમ થશે, અને વધારે પડતું ભેજન અજીર્ણ કરશે જે બધાય રેગાનું ઘર છે. એક પેંટ–ઉપર બીજું પેન્ટ તથા એક સાડી પર બીજી સાડી પહેરીશ તે લેકે મને ગાંડે કહેશે અને મશ્કરી કરશે. એક ચશમા પર બીજા ચશ્મા પહેરીને બહાર નીકળ્યા પછી ટ્રાફિક દ્વારા. મારી કઈ દશા થશે? જીવતી ડાકણ જેવી લાલ બસ, ભૂતવ્યંતર જે ટ્રક મને જીવતે પણ રહેવા દે તેમ નથી, તેથી પુણ્યકર્મના જોરે ગમે તેટલા ભેગે પગ મને મળશે તે પણ તેના ભેગવટામાં હું અશક્ત હોવાના કારણે. જેને ભેગ કે ઉપભગ હું કરી શકતો નથી, અને કરરાથી મારું શરીર અને વ્યવહાર બગડે તેવા ભોગપભોગને
જાણીબુઝીને છેડી દેવામાં જ સમ્યજ્ઞાનની સાર્થકતા છે. (૩) વનસ્પતિઓને પણ ગુણદેષ હોવાથી કેટલીક લેહીમાં
ઉષ્ણતા વધારનારી છે, કેટલીક શરીરને બગાડનારી, વાયુ-- , પિત્ત તથા કફને ભડકાવનારી અને કેટલીક વીર્ય(શુક્ર)ને