________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૨
૫૮૭ “કેઈકેઈને નથી રે કઈ કેઈને નથી.....” પણ કાજલની ડબીમાં ભરેલા કાજલની જેમ અમુક સાથે નેહરાગ, અમુક સાથે કામરાગ અને અમુક સાથે દુષ્ટિરાગ ભારોભાર ભલે હોય છે, તેવી રીતે “તારી મારી પ્રીત જેમ ચંદાને ચકેર” પણ તે જ સમયે ગજવામાં રહેલી તીજોરીની ચાવી પર હાથ હોય તે? મંદિરના ભંડારમાં પાંચ પૈસાથી વધારે ન પડે તેને ખ્યાલ હોય તે ? ત્રણે રાગમાથી એકાદ રાગને પણ મેમ્બર સામે (ચૈત્યવંદન સમયે) જેવાઈ જાય તે?
(૧૩) રોસવર્ડ વા:-વિવેકપૂર્વક દ્વેષને ત્યાગ ક ધર્મ છે અને દ્વેષ સ્વયં પાપ જ છે જે રામને લ ગોટિયે મિત્ર છે. માટે આમંત્રણ આપ્યા વિના શ્રેષની હાજરી પ્રકારાંતરે પણ આત્મામાં અવશ્ય હોય છે. હવે આપણે આ પાપને જુદી જુદી રીતે જાણીએ. (૨) દેTSીતિ ક્ષળઃ (આવ ૮૪૮)
અહી અપ્રીતિને અર્થ “અનભિલષણયતા છે. જેનાથી અણગમતા શબ્દ–રસ–ગંધ અને સ્પર્શ પ્રત્યે અનભિલષણીયતા એટલે જે શબ્દો સાંભળવાથી, રસાસ્વાદ કરવાથી, ગંધથી, સ્પર્શથી માણસના નાકનું ટેરવે વાતે વાતે ચડી જાય, જીભમાં કડવાસ આવે, આંખમા ધૃણા આવે આ બધા ખેલ તમાશા કે નખરા શ્રેષના સમજવા. અન્યથા પિતાના સ્વાર્થ પૂરતી અમુક વાત સાંભળી કે પોતાની પ્રશંસા પર્વતની વાત સાંભળી ત્યાં સુધી સાંભળનારની આંખમાં ચમક–પ્રસન્નતા અને રાગ સંપન્નતા પ્રત્યક્ષ દેખાઈ જાય છે અને પછીથી બીજી વાત અથવા પિતાના ગરજ વિનાની વાત સાંભળતા જ તેના નાકનું ટેરવું શા માટે ચડે છે? સંભળાવનારતે તેને તે છે ત્યારે સાંભળનારનું જીવનમાં