________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંવલન, સંજવલનમાં અન તાનુમ્ ધ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સજવલન,
૧૬
આ પ્રમાણે કષાયેાની ભયંકરતા જોયા પછી પ્રત્યેક કષાય જીવનને શી રીતે મરબાદ કરે છે તે જોવાનું શેષ રહે છે.
(૧) ક્રોધ : ગરોારણે વાતિવ્રૂરાવ્યવસાયઃ દોષ:। (આચારણ સૂત્ર ૧૬૧) કારણ હેાય કે ન હેાય તે પણ આત્મામાં આર્ત્તધ્યાન કે રૌદ્રધ્યાન વિષયક ક્રૂર અધ્યવસાય અન્યા રહે તે ક્રોધ
કહેવાય છે.
(२) तत्राऽऽत्मीयोपघातो क्रोध कर्म विपाकोदयात् क्रोध. ( આચરાંગ ૧૭૦ )
આત્માનાં બધાં ય સત્યમાં, પુણ્યકર્માં, સનુષ્ઠાને, તપશ્ચર્યાએ આદિના સંપૂર્ણ ઘાત કરે તે ક્રોધ કહેવાય છે. જેમ લાખેા મણ ઘાસ ભરેલા ગાદામમાં અગ્નિની ચિનગારી પડે અને આખના પલકારામાં ઘાસ બળીને રાખ થાય તેવી રીતે જોય: પુન: ક્ષળેનાવિ પૂર્વ ોટચાનિત તા: એક જ ક્ષણના કોધ કરોડો વર્ષાની તપશ્ચર્યા અને લાખા કરેાડાનાં દાનપુણ્ય આદિને માનીને ખાખ કરે તે ક્રોધ છે.
( ३ ) क्रोधन कुव्यति वा येन स क्रोध, क्रोध मोहनीयसम्पाद्यो जीवस्य परिणति विशेष: क्रोध - मोहनीय कर्मैव
(ઢાણા. ૧૯૩)