________________
શતક ૧૫ મુ’ : ઉદ્દેશક-૧
૩૧૭
બેશક ! એક પ્રાન્તમાં ખેલાતા શબ્દના અર્થ ખીજા પ્રાન્તમાં જૂદા હાઇ શકે. જેમકે “ ટટ્ટી-કુચા ” દિ શબ્દો ગુજરાત પ્રાન્તમાં ખેલી શકાય છે પણ કચ્છ દેશની ખાઈ સામે આ શબ્દ ખેલવાની હિંમત કરશે નહી, અન્યથા ૨-૪ ગાળા ખાવા સિવાય છૂટકારે નથી આ જ પ્રમાણે ‘કપેાન' જેમ કબુતરનેા વાચક છે તે કપાતને કેળું પણ કહે છે. કુકડ શબ્દ જેમ કુકડાને વાચક છે તેમ તેના અ ખીજોરી પણ છે. અને હું જો ન ભૂલતા હાઉ તે પજાબમા કૂકડીને ‘ મકાઇ’ પણ કહે છે.
'
આ કારણે શબ્દોને પ્રયાગ ગમે તે રીતે થયેા હેાય તે પણ પ્રકરણ ઇતિહાસ અને વ્યક્તિ વિશેષને લઇને જ તેના અર્થ કરવાને હાય છે.
મહાવીરસ્વામી દયાની મૂર્તિ છે, અહિંસાના પૂર્ણાવતારી છે, કીટ-કીડી, મચ્છર આદિ ક્ષુદ્ર જં તુઓના પણ રક્ષક છે. ધ્યાનાવસ્થામાં પેાતાના એકેય અંગને ચલિત કરનારા નથી, ચાલતી વખતે પણ સાડા ત્રણ હાથની અતિરિક્ત કચાંય પણ નજર કરનારા નથી તેવા ભગવાનને પૂર્વભવના અસાતા વેદનીયના કારણે દાહવર થયેા હાય ત્યારે ઠંડા ઉપચાર વિના ખીજો એકેય ઉપચાર કામમા આવતા નથી. માટે કપાત એટલે કેળુ* જે આજે પણ આગ્રા, દિલ્હી, શિવપુરી જેવા ઉષ્ણ દેશેામાં તેમાંથી બનેલા પેઠા ખાવાના રિવાજ છે, જે ઠંડા હાય છે, તેવી રીતે ખીજોરુ પણ ઠંડુ છે. આ વિષય ઉપર ભૂતકાળમાં ઘણી ચર્ચા થઇ ગઇ છે, માટે આટલામાં જ સમાપ્ત કરી હવે આગળ વધીએ.
..