SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુ· : ઉદ્દેશક-૩ ભગવાનની પધરામણી : ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રાજગૃહી નગરીમાં પધાર્યાં છે, તે વાત સાંભળતાં જ મેઘના કારણે મયૂર, આખાની મંજરીને જોઈને કોયલ જેમ પ્રસન્નચિત્તવાળા થાય છે તેમ રાજગૃહી નગરીના રાજા ખુશ ખુશ થઈને ઉદ્યાન પાલકને ભેટ સ્વરૂપ ઘણું દ્રવ્ય આપે છે. પછી તે રસ્તાઓ સાફ કરાવ્યા. હાટ હવેલીએ શણગારવામાં આવી, તે રણુપતાકાએ બંધાવવામા આવ્યા, અને પેાતપેાતાના ઘેરથી નીકળી રાજા-રાણીએ, રાજપુત્રા, નગરશેઠા, શેઠાણીએ, તેમની પુત્રીએ, કુળવધૂએ અને બીજી પણ પ્રજા સમવસરણુ તરફ આવતી થઇ. વિનય અને વિવેકપૂર્વક યથાસ્થાને બેસી ગયેલી ખાર પદાને સાધીને પ્રભુએ ધર્મોપદેશ આપતાં કહ્યું કે, ૮ નરક, સ્વર્ગ અને મેાક્ષ કેવળ માનવના હાથની વાત છે. માટે અનાદિ કાળના આ સસારમા અનતીવાર નરકભૂમિએમાં તથા તિય ચ અવતારને પામેલા હે ભાગ્યશાળીઓ, તમે સમજો ! વિચારે ! અને હૃદયની દૃઢતાપૂર્વક ધ નિર્ણય કરીને દુર્ગતિના દ્વાર ખ ધ કરવા માટે પ્રયત્નશીલ ખના ' તે સમયે પ્રભુ–સન્મુખ ઊભા રહીને ગૌતમસ્વામીએ પૂછ્યું કે, · હે પ્રભુ! આપના શાસનમાં નરક પૃથ્વીએ કેટલી કહી છે ? ’ " ૪૯ નરક માટેની વક્તવ્યતા : જવામમાં પ્રભુએ ફરમાવ્યું' કે, ' નરક પૃથ્વીએ સાત છે, ' તે આ પ્રમાણે :~~~
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy