________________
શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૧
૩૨૯ આદિ છે. આ બધા જુદા જુદા જુના શેષ રહેલા પગલેથી બનેલા હોય છે, જેમકે ભઠ્ઠી અને પાણીની કુંડી પૃથ્વીકાયિક પુદ્ગલથી બની છે, સાણ, સળીઓ, એરણ, હથેડે આદિ પૃથ્વીકાયાન્તર્ગત લેહધાતુથી બન્યા છે, ધમણ કેઈ પંચેન્દ્રિય પશુના ચામડાની બની છે. ઈત્યાદિક બધી વસ્તુઓના નિર્માણમાં તે પદાર્થો જેના પગલે જ છે કેમકે પુગલ માત્ર જીવથી ત્યજાયેલું હોય છે પ્રશ્નને હાર્દ આ પ્રમાણે છે કે લુહારની ભઠ્ઠીમા પડેલા લેખ ડને સાણસા કે સળીયા વડે ફેરવનારને પાચે ક્રિયાઓ લાગે છે, તેવી રીતે ભઠ્ઠી, સાણસે આદિ પુઃગલે જે જીવોના શેષ રહ્યા હશે તે જીવાત્માઓ અત્યારે ચાર ગતિમાં ગમે ત્યા હશે, તેમને પણ પાંચે કિયાઓ લાગ્યા વિના રહેતી નથી.
નેધ –આ વિષયને લગતે વિસ્તાર પહેલા અને બીજા ભાગમાં ચર્ચાઈ ગયા છે, ભાવ એક જ છે કે હિંસા-અહિંસાનું આટલું ઊંડું તત્વજ્ઞાન જૈન શાસન સિવાય બીજે ક્યાંય નથી, માટે તીર્થ કરદેવ એગીઓના, મહાતપસ્વીઓના મહાજ્ઞાની એના તેમજ મહાપંડિતોના પણ નાથ છે, સ્વામી છે, સેવ્ય પૂજ્ય છે અને સદૈવ આરાધ્ય છે.
-
૮
પાપ અને પાપસ્થાનક અનંતાનંત હોવા છતાં તે બધાઓનો સમાવેશ તીર્થંકર પરમાત્માઓએ ૧૮ની સંખ્યામાં કર્યો હોવાથી પાપસ્થાનક ૧૮ કહેવાય છે. તેમાં પણ સૌથી મોટામાં મેટું પાપ મિથ્યાત્વનામનું છે, જેનાં કારણે અજ્ઞાન ગ્રથિઓનું છેદન નહીં થયેલું હોવાથી જીવાત્માને, ગમે ત્યાંથી ગમે તે પ્રસ ગે, કે નિમિતે, અથવા નિમિતે વિના પણ ભીજા બધાએ પાપસ્થાનકેનું સેવન કરતાં વાર ન લાગતી નથી?