________________
શતક ૧૯ મું ઉદ્દેશક-૩
પ૨૯ ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે આ ક્રમે પર્યાપ્ત સૂક્ષ્મ નિગેદ. પર્યાપ્ત સૂમ વાયુકાયિકની જઘન્ય, તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક ઉત્કૃષ્ટ પહેલાથી વિશેષાધિક છે. સૂક્ષ્મ તેજસ્કાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપર પ્રમાણે જાણવી શેષ વક્તવ્ય સૂત્રથી જાણવું. પાંચ સ્થાવરમાં કોણ કોનાથી સૂક્ષમ છે
હે પ્રભે! પાંચ સ્થાવરમાં કેણ તેનાથી સૂક્ષમ છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! પાંચમાં વનસ્પતિકાયિક જી સર્વથી સૂક્ષમ છે, સૂક્ષ્મતર છે.
વનસ્પતિને છેડી શેષ ચારે સ્થાવરમાં વાયુકાયિકે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
વાયુકાયને છેડી શેષ ત્રણે એટલે, પૃથ્વી, અપૂ અને તેજસ્કાયમાં સૌથી સૂકમ તેજસ્કાચિકે છે.
પૃથ્વી અને અપકાયમાં અપકાયિકે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
બાદરની અપેક્ષાએ પાંચે નિકામાં વનસ્પતિકાય જ બાદર છે, બાદરતર છે.
વનસ્પતિને ત્યાગી ચારે સ્થાવરોમાં પૃથ્વીકાયિકે બાદર અને બાદરાય છે.
અ, તેજસ્ અને વાયુકામાં અપકાયિકે બાદર છે. તેજસ અને વાયુમાં તેજસ્કાયિકે બાદર છે.