________________
૫૩૬
શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩
હોય છે કારણમાં કહેવાયું છે કે વિશિષ્ટ પ્રકારની વિરતિના અભાવમાં તેઓ મહાઆશ્રવવાળા અને મહાફિયાવાળા હોય છે અને પ્રાયઃ કરી અશાતા વેદનીય કર્મના ઉદયના અભાવથી અલ્પવેદનાવાળા અને અશુભ પરિણામવાળા હોવાથી તેમને નિર્જરા પણ અલ્પ હોય છે. શેષ ૧૫ ભાંગા અસુરકુમારને નથી થાવત્ સ્વનિતકુમાર સુધી.
એકેન્દ્રિય જીવે માટે જાણવાનું કે તેમના પરિણામેની વિચિત્રતાના કારણે તેમને બધાએ ભાંગા હોય છે, કેમકે અધ્યવસાયેની તરતમતા તેમને હોય છે. આ પ્રમાણે બેઈન્દ્રિયથી મનુષ્યને માટે પણ બધા ભાંગી જાણવા.
અંતરથી લઈ વૈમાનિક દેવે માટે ગે ભાગે જાણ.
કચ્છ
જ શતક ૧૯ નો ઉદેશે ચેાથે પૂર્ણ. , faraonosnovaCRONERO