________________
શતક ૧૮ મુ’ : ઉદ્દેશક-૧૦
૪૯૧
નાના ખાળક કે માલિકાના માળત્વ સમાપ્ત થતાં જ અથવા તેના પહેલા પણ તેમનાં શરીર, અ’ગોપાંગ, રૂપ અને સ્પર્શ આદિથી લઈને ધીમે ધીમે તેમની આંખેામાં પણ ‘ માદકતા ’ (ભાગલાલસા )ની અસર ઉત્પન્ન થાય છે, વધે છે અને ત્યાર પછી તે આજ સુધી પેાતાની માવડીને જ સવે સર્વાં માનનારે ધીમે ધીમે તેના સકંજામાંથી સરકવા લાગે છે. તે સમયે જુઠ્ઠા સેાગન ખાઈને તેલી તાલીને ખેલતા પેાતાની માવડીને પણ ઉંધા પાટા ભણાવતા થઈ જાય છે ત્યારે સમજવાનુ` સરળ થશે કે કામદેવના નશાના પ્રાર ંભમાં જે વ્યક્તિ પેાતાની માવડી સાથે પણ છક્કા પંજા રમતા હોય તે મોટા થયા પછી પેાતાના પિતા–મિત્ર, ભાઈ, બહેનને કે બીજા કોઈ વડેરાને શા માટે ગણકારશે ?
સેમિલ ! જ્યાં સુધી માનવને સંસાર છે ત્યાં સુધી પેાતાના ઉપાજે લા ઋણાનુબ ધને ભાગવવાને માટે બીજી વ્યક્તિને સથવારે મેળવ્યા વિના છુટકો નથી. પરંતુ તે બંનેમાં સ ંબંધ તે કેવા હોવા જોઇએ ? જેથી બંનેના ઉત્કૃષ્ટ સધાય અને જીવન-વ્યવહાર પવિત્ર તથા અનુકરણીય બનવા પામે. સમધમાં પ્રેમ અને મેહ આ મનેમાંથી એકની પસંદગી કરવાની રહેશે. ચદ્યપિ બંનેમાં મિત્રધર્મ, દાંપત્યધર્મ કે કૌટુબિકધને દેશવટો દેવાને નથી, માટે પ્રેમ તથા મેહમા શું તફાવત છે? તે જાણીને એક તત્વની આરાધના કરવાની રહેશે....જેમકે,
પ્રેમ સ્વય પ્રકાશ છે, અને માહુ અધકાર છે. પ્રેમ ઉર્ધ્વગામી છે અને માહુ અધોગામી છે. પ્રેમમાં સ્વાથ ખલિદાન છે, માહમાં તેની સાધના છે. .