________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૪
૬૩ ત્રિપ્રદેશિક સ્કંધને ભેદ થતાં એક તરફ એક પરમાણુ અને બીજી તરફ બે પરમાણુ રૂપ બે વિભાગ અને એક એક પરમાણુરૂપ ત્રણ વિભાગ પડે છે.
ચતુષ્પદેશિક સ્ક ધને ભેદ થાય ત્યારે તેના બે ત્રણ અને ચાર વિભાગ પડે છે. બે વિભાગમાં એક તરફ એક પરમાણુ અને બીજી તરફ ત્રિપ્રદેશિક સ્કધ અથવા બંને તરફ ઢિપ્રદેશિક સ્કંધના બે વિભાગ. ત્રણમાં એક એક પરમાણુરૂપે બે અને બીજી તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અથવા બંને તરફ દ્વિપ્રદેશિક સ્કંધના બે વિભાગ. ત્રણમાં એક એક પરમાણુ રૂપે બે અને બીજી તરફ દ્વિપ્રદેશિક સ્ક ધ. ચારમાં એક એક પર માણુના ચાર વિભાગ.
પંચ પ્રદેશિક સ્કંધના ૧-૪, ૨-૩, ૧–૧–૩, ૧-૨-૨, ૧-૧-૧-૨, અને ૧–૧–૧–૧–૧ આવી રીતે છે, સાત, આઠ, નવ, દશ આદિ પરમાણુ સ્કંધના વિભાગે કલ્પી લેવા.
સંપ્રખ્યાત પુગલ પરમાણુને સ્કંધ જ્યારે વિભક્ત થાય છે ત્યારે બે-ત્રણ ચાવત્ સંખ્યાત વિભાગમાં તે વિભક્ત થાય છે. જેમ ૧ + સંખ્યાત, ૨ + સંધ્યાત, ૧ + ૧ + સંખ્યાત, ૧ + ૨ + સંખ્યાત, - ૧ + 1 + ૧ + સંખ્યાત, ૧ + ૨ + ૨ + ૩ સંખ્યાત.
બીજી તરફ બે થી લીલા સાત મા છે
આ પ્રમાણે અસંખ્યાત અને અનંત પ્રદેશી ઢંધ માટે જાણવું. જેમકે એક તરફથી લઈ સંખ્યાત પરમાણુ સ્કંધ અને બીજી તરફ બે થી લઈ સંખ્યાત પ્રદેશી ઔધ અથવા અનંત પ્રદેશ સ્કંધ લે.