________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૯
૧૩૧ ત્યારપછી સુહસાર, મહાશુક, લાતંક, બ્રહ્મલેક, માહેન્દ્ર, સનતકુમાર, ઈશાનમા ક્રમ: અસંખ્યાતગણી વધારે છે. સૌધર્મમાં સંખ્યાતગણું વધારે જાણવા. ભવનવાસી દેવા અસંખ્યાતગણી, તેનાથી વ્યતિરે અસંખ્યાતગણ અને જ્યોતિષ તેનાથી પણ અસ ખ્યાલગણા વધારે જાણવા.
આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીની વાણું સાભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા. ઈન્દ્રો અને દેવે ખુશ થયા અને સૌ કોઈ જૈનશાસનની આરાધના કરી નિર્જરા તત્વ તરફ પ્રસ્થાન કરવા માટે કટિબદ્ધ થયા અને ભગવાન મહાવીરને ભાવ તથા દ્રવ્યવંદન કરી પોતપોતાના સ્થાને ગયા.
કે
શતક ૧૨નો નવમે ઉદેશો પૂર્ણ
*