________________
૧૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉંમરમાં ચારિત્ર લીધું હોય તે પલ્યોપમ પૃથફત્વ કરતાં આઠ વર્ષ વધારે કહેવું જોઈતું હતું પણ તેમ કહ્યું નથી. માટે ચાસ્ત્રિ વિનાનો કાળ પલ્યોપમ પૃથફત્વમાં સમાવિષ્ટ સમજો. * ભાવેદેવનો વિરહકાળ જધન્યથી અન્તર્મુહૂર્ત કહેવાનું કારણ એ છે કે દેવકથી ચવીને કોઈક જીવ મનુષ્ય કે તિર્ય ચરૂપે અવતરીને અન્તર્મુહૂર્તમાં જ કાળ કરીને પાછો દેવાવતાર મેળવી શકે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિની કાળમર્યાદા અનંત ઉત્સર્પિણની હવાથી દેવને વિરહકાળ પણ તેટલે જ સમજ. કેમકે વિષયવાસનામાં લુબ્ધ બનેલે દેવ વનસ્પતિકાયમાં જાય છે ત્યા તેને તેટલે સમય રહેવાનું હોવાથી કદાચ તે જીવ પાછે દેવ બને તે અપેક્ષાએ આ સૂત્ર–વચન છે.
અપડુત્વ કાળ :
સૌથી થડા નરદેવે હોય છે. તેનાથી સંખ્યાતગણુ વધારે દેવાધિદે હોય છે. • તેનાથી ધર્મદેવે સંખ્યાલગણા છે. ભવ્ય દ્રવ્યદેવે તેમનાથી પણ અસંખ્યાત છે.
અને ભાવદે તેનાથી અસંખ્યાતગણું છે. ભાવોનું અલ્પબદુત્વ ;
અનુત્તરપપાતિક ભાવ સૌથી ઓછા છે. ઉપરિત્રિકના ત્રણ ગ્રેવે કે તેનાથી સંખ્યાતગણ.' મધ્યમત્રિકના વેયિકે તેનાથી સંખ્યાતંગણા. * .
બારમા દેવલજ્જા સંખ્યાતગણું વધારે જાણવા. . પછી ક્રમશઃ આરણ અને આનમાં સંખ્યાતગણ...