________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૭
૪૪૫ તે પહેલા સાધક ગમે તેવા પ્રયત્ન કરે તે પણ કેવળજ્ઞાન મેળવી શકતું નથી.
સંસારમાં જૂઠ પ્રપંચના ખેલ તમાશા જે કાંઈ થઈ રહ્યાં છે તે મેહકર્મી આત્માને આભારી છે. ચાહે પુત્ર મહ હોય, દ્રવ્યને મેહ હોય, યશકીર્તિને મેહ હય, પુત્ર-પરિવાર, ઉજ્વલ વસ્ત્ર પરિધાન કે અપટુડેટ રહેવાને મેહ હોય તે ઓછે-વત્તે અંગે પ્રકટ કે અપ્રકટરૂપે પણ તે માનવ અસત્ય બેલ્યા વિના કે વ્યવહાર કર્યા વિના રહેતું નથી.
મત્સ્યલેકમાં જન્મેલા મનુષ્ય પણ જે પુણ્યશાળી હશે તે તેમનાં પુણ્યના કારણે પણ યક્ષ ભૂતાદિકે કાઈ પણ કરી શકતા નથી તે પછી પુણ્યકર્મની સીમા જ્યાં સમાપ્ત થઈ ગઈ હોય તેવા કેવળીને યક્ષાવેશ હોઈ શક્તો નથી પ્રયુત દેવ “દિય ” હર પળે કરેડ કરેડ દેવે જેમાં ભૂતે, થશે, પિશાચ, કિરે, ભૂત, ડાકણીઓ, પિશાચણીઓ ઉપરાંત સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ, ઈન્દ્રો, બ્રહ્મલેક દે હંમેશા ઉભા પગે તીર્થ કર દેવાની સેવામાં હાજર હોય છે, જેમાંથી કેટલાય દે તે રસ્તાના કાંટા-કાંકરા અને મોટા પત્થર આદિને દૂર કરે છે. કેટલાક દેવે તે રસ્તે સુગંધી પાણી છાંટે છે, કેટલાક રસ્તાની દુર્ગંધને દૂર કરી ધૂપદાણ આદિથી તે પ્રદેશને સુગંધમય બનાવતા હોય છે, જ્યારે બીજા દેવો ઢોલ, નગારા, વાંસળીઓ આદિ વાજિંત્રોના સંગીત કરનારા, કેટલાક નૃત્ય કરનારા, આદિ દેવદુંદુભીના નાદ વડે ચરાચર સંસારને કહેતા હોય છે–જગાડતા હોય છે કે હે માન! મો જો ઇમારવધૂચ માદવમેન' તમે જાગે, રજાઈ,