________________
૫૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અનુમાન લગાડવું એ પણ જોખમ છે. માટે શાસ્ત્રકારે કહે છે
ભાવ પાપને પ્રતિકાર લગભગ અશક્ય છે, કારણકે અમુક સમય પૂરતા તે પાપ ભલે સૂતેલા સર્ષની જેમ શાંત દેખાય તે પણ નિમિત મળતા તે પિતાની ફેણ ચડાવ્યા વિના રહેતા નથી.
(૧૫) સામવત વિવે વાદ–અભ્યાખ્યાનો ત્યાગ કરો ધર્મ છે અને અભ્યાખ્યાનનું સેવન કરવું તે સ્વયં પાપ છે, આને અર્થ શાસ્ત્રમાં આ પ્રમાણે છે. (૨) કશ્યાહનમસમ યોજઃ (આચા. ૪૪) (૨) કોષારોપણમ્ (ઠાણું. ૨૬)
વ્યક્તિ વિશેષમાં જે વસ્તુ અસદું હોય તેને દ્વેષ તથા સ્વાર્થમાં આવીને તેનું આજે પણ તે વ્યક્તિમાં કરવું તે અભ્યાખ્યાન છે. વ્યાવહારિક ભાષામાં જે કલંક નામે કહેવાય છે.
ગુણસંપન્ન માનવમાં અવિદ્યમાન દેનું આયણ કરવું તે અભ્યાખ્યાન પાપના કારણે થાય છે.
(૧૬) જિગુર વિશે વા:-પિશુન કર્મ એટલે પૈન્યને ત્યાગ કરે ધર્મ છે. પિતાની જાતને પંડિત, મહાપંડિત, તપસ્વી, ત્યાગી માનનારાઓના ખ્યાલમાં પણ ન આવે તેવું આ પાપ છે. જેના કારણે સાધક જીવનમાં ગુપ્ત રીતે પણ કેટલીય ખરાબીઓ સર્જાય છે તે આપણે શાસ્ત્રીય પદ્ધતિએ જાણીએ. (૨) વિશુ વરવોur facરા (પ્રશ્ન. ૩૬)
કેટલાક જીવોની ખાસ (સ્પેશીયલ) આદત જ હોય છે,