________________
શતક ૨૦મું ઉદ્દેશક-૨
પ૯૩ (४) महता शब्देनान्योन्य समञ्जस भाषण कलहः
(ભગઃ ૫૭૨) પોતાના વ્યક્તિગત પ–સ્વાર્થ કે અભિનિવેશ (કદાહુ)ને વશ થઈ, સમાજમા, ટોળામાં, મંડળમાં, સંઘની મિટિંગમાં કે બીજી કઈ સંસ્થાની બેઠકમાં, આપસી વેરઝેરને એકવા માટે મોટે મોટેથી બરાડા પાડવા, તેફાને કરવા, સમાજ કે શાસનના સારા અને પવિત્ર કાર્યના ઠરાવ પાસ ન થવા દેવા અસમંજસ કે અસભ્યભાષા વ્યવહાર કરે અને આખી મિટિંગને બગાડી દેવી તેમાં કલહ કરવાની પિતાની ભવભવતરની પાપવાસના જ મુખ્ય કામ કરી રહી હોય છે. જે પાપ છે મહાપાપ છે.
દ્રવ્યપાપ કરતાં ભાવપાપે એટલા માટે મહાભયંકર છે કે તે આખાએ સમાજમાં ફેલાઈ જતાં હજારે નિર્દોષ માનની જીભ અને કાન પાપથી ખરડાઈ જાય છે, માટે કહેવાયું છે કે “પાપ કરવાવાળા કરતાં પાપને પ્રકાશિત કરનારા અને તેમાં સહાયભૂત થનારા ક્રોધ, માન, માયા, લેભ, આદિ તેર પાપોના માલિકે વધારે પાપી બને છે. કેમકે હિસા, જૂઠ, ચેરી, મૈથુન કે પરિગ્રહના પાપ સેવકેને, પિતાનાં પાપને ખ્યાલ આવતા જ તેને પ્રતિકાર (આલેચના) માટે ગુરુ સમક્ષ તપ આદિનો દંડ લઈને છુટકારો મેળવી શકે છે. પરંતુ કોધીને ક્રોધને, અહંકારીને પિતાના મદને, માયાવીને માયાને, લેભાંધને લેભને ખ્યાલ આવ બહુ જ મુશ્કેલ છેય છે. પરસ્ત્રીના રાગીને “હું આ બહુ જ ખરાબ કામ કરી રહ્યો છું” આ ખ્યાલ આવ્યું હોય કે દ્વેષી માણસને પિતાના હૈયામાં ભડકે બળતા હૈષને ખ્યાલ આવતો હોય તેનું