SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુ: ઉદ્દેશક-૫ - ૮૩ નરકાદિમાં અસહ્ય વેદનાએ ભેગવતાં મગરનાં આંસુની જેમ કરેલા અક્સેસનેા જીવન વ્યવહારમાં વિશેષ અથ સરતા નથી, માટે જે સમયે જે સ્થાને પ્રાણાતિપાતના સંભવ રહે, મૃષાવાદને પ્રસ ગ અને ચૌય કર્મની અનુકૂળતા આવે, મૈથુન ક માટે એકાન્ત મળે, કે પરિગ્રહ માટે તમારી ચાલાકી સોળે કળાએ ખીલી ઊઠે તેવા સમયે આપણા આત્મા પેાતાના સ્વભાવમા ( ઉપયાગમાં) જાગૃત થઈ જાય અને જબરદસ્ત પુરૂષાર્થ આદરીને પ્રાપ્ત થયેલાં પાપાને લાત મારી દેતે પેાતાના સ્વભાવમાં વંતા આત્મા પૂર્વનાં પાપાને-કમને પણ ખ’ખેરી નાખવા સમર્થ બને છે. તાફાન કરતા કાબુલી ઘેાડાને વશ કરવા માટે લગામચામુક અને સવારની આવશ્યકતા અવશ્ય’ભાવિની છે લગામ અને ચામુક વિનાના સવાર ગમે તેવા જખરા હશે તે પણ ઘેાડાને વશ કરવા જતાં તે પોતે જ પટકાઇ જશે અને હાડકાં તૂટતાં હાસ્પિટલને અતિથિ ખનશે. લગામ અને માણુસ હાય પણ ચામુક ન હેાય તે પણ અમુક પ્રસ'ગે ઘેાડાને વશ કરવા જતા પુરૂષને પરસેવા પણ આવી જાય છે અથવા ચામુક અને માણસ હાય તેા એ લગામ વિનાના ઘેાડાને વશ કરવાની કલ્પના સથા નિરર્થક છે. આ રીતે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની ત્રિપુટી ભેગી મળશે ત્યારે જ આત્મારામને પેાતાના ઇષ્ટ સ્વાર્થ સાધતાં વાર લાગશે નહિ. પ્રાણાતિપાતાદિ ઘેાડાએ સાથે આત્માને સંબંધ ઘણા જૂના છે, છતા પણ તેમના દુષ્ટ સ્વભાવ જાણવા માટે આત્માએ કોઈ કાળે પ્રયત્ન કર્યાં નથી પરંતુ જ્યારે ત્યારે પણ પ્રાપ્ત થયેલા સમ્યગ્ જ્ઞાનથી પાપસ્થાનક રૂપી ઘેાડાને ખરાખર
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy