SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમનું આંતરજીવન ભયંકર અશાંત હોય છે, દુખી હોય છે. પુણ્યકર્મ મજબુત હશે તે ઘી કેળાંમાં વધે આવતે નથી અને કદાચ આછું—પાતળું હશે તે દેવાળું કાઢીને, લુંટાઈને, એક બાજુ આર્થિક સ્થિતિની હાડમારીમાં, બીજી બાજુ ગૃહસ્થાશ્રમની હાડમારીમાં તે ભાઈને રિબાઈ રિબાઈ મરવા સિવાય છુટકાર નથી. આ કારણે જ ભાવદયાની ચરમ સીમા પ્રાપ્ત કરેલા તીર્થંકર પરમાત્માઓએ કહ્યું કે–હિંસા, જુઠ, ચેરી, મિથુન અને પરિગ્રહ મહાપાપ છે. કુતરાના માથા ઉપર ડંડે મારીએ છીએ, ત્યારે થોડીવારને માટે કૂતરાની આંખ મારનારની ઉપર મંડાઈ રહેતી જાણે કહેતી હોય છે કે, બેટા ! આવતા ભવે તને કેઈ કાળે પણ સુખી નહિ થવા દઉં. કેર્ટમાં કે બીજે સ્થાને જેના માટે જઠી સાક્ષી અથવા તે સામેવાળાના મોતીના પાણી ઉતરી જાય તેવી અસત્ય ભાષા, કલંક કે ચાડી ખાઈએ છીએ ત્યારે સામેવાળે આ ભવમાં આપણું ભલે કાંઈ પણ ન બગાડે તે પણ ફાટેલી આખે કહેશે કે, આવતા ભવમાં તને અને તારા ગૃહસ્થાશ્રમીના બેહાલ કર્યા વિના છેડવાનો નથી. જેની ચેરી કરી હોય કે થાપણ પચાવી હોય અને સામાવાળાને જ્યારે ખબર પડે ત્યારે મનોમન ગાંઠ બાંધીને તે કહેશે કે આ વિશ્વાસંઘાતીને આવતા ભવમા દાંત અને અનાજને વૈરી બનાવ્યા વિના રહે તેમ નથી. પિતાની ધર્મપત્નીને છોડીને બીજી સ્ત્રીઓ સાથે રમણ કરનારા પિતાના પતિ માટે વૈરણ બનતી- તે સ્ત્રી કહે છે કે, આવતા ભવમાં વ્ય તરી બનીને પણ તારા આખાએ ગૃહસ્થાશ્રમના સુખને આગમાં બાળી નાખીને પછી હું જંપીશ અને પરિગ્રહ તે “સર્વેક્ષા હુ નાના કન: સવાપાનાં મૂબંન્ન, નવમા સહું વિઘારો ઘર” હોવાથી તે પણ ભવમાં તને અને કે થાકલ કર્યા વિના
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy