SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૫ મું - ઉદેશક–૧ ૩૨૧ પછી ગોશાળા મરીને કયાં જશે? ગૌતમસ્વામીના પૂછવાથી યથાર્થવાદી, ભગવંતે કહ્યું કે મુનિઓનો તથા જૈન શાસનને દ્રોહી–ઘાતક તે વિમલવાહન રાજ (ગોશાળે) મરીને હે ગૌતમ! સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન થશે, જ્યા ભયંકર વેદનાઓ ભેગવી માછલાના અવતારને પામશે, ત્યાં પણ કસાઈઓના હાથે શસ્ત્રઘાતથી મરીને પુન સાતમી નરકે જશે. પાછો મસ્યાવતારને પામી શસ્ત્રઘાતે વિના મતે મરીને છઠ્ઠી નરકે જશે. ત્યાંથી નીકળીને સ્ત્રીને અવતાર પામશે. ત્યા પણ બીજાઓનાં શસ્ત્ર, દંડા આદિથી યાવત્ અસહ્ય દાહપીડાથી મરણ પામી પાચમી નરકભૂમિમા જશે ત્યાંથી સર્ષના અવતાર પામશે, જ્યાં બીજાઓના ડડા -ખાઈ વિના મોતે મરીને ધૂમપ્રભા નરકમાં જશે પુનઃ સર્ષના અવતારને પામી, પાછો ચેથી નરકે જશે, ત્યાથી અનુકમે સિંહાવતાર, ચોથી નરક, કુમવતાર (કાચબા), બીજી નરક, સર્વાવતાર, પહેલી નરકભૂમિ, ત્યાંથી નીકળીને સક્સી અવતાર પામશે, જ્યા શસ્ત્રવધ, દહ પીડામા કાળ કરી અસંશી જન્મને મેળવશે ત્યાંથી પ્રથમ નરકમાં જશે, ત્યાંથી પાછા લાવાર પક્ષીને જન્મ લેશે, પ્રત્યેક સ્થળે શિકારીઓની બ દુક, ડડાનો માર, ગોફણ કે તીરથી મૃત્યુ થશે, પછી ભુજપરિસર્પનું જીવન લાવાર મેળવશે, પશુઓના અવતાર પણ લાવાર મેળવશે; પછી કાચબા, મત્સ્ય અને બ્રાહ આદિના જન્મ પણ લાવાર કરશે, સર્વત્ર વિના મતે બીજાઓથી મૃત્યુ પામશે. ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, કીન્દ્રિય આદિના જૂદા જૂદા અવતારે પણ લાખે વાર કરાશે, ત્યારપછી રાજગૃહી નગરીમાં વેશ્યાને ત્યાં અવતાર પામશે, ત્યાં પણ લુચા, ગુંડા આદિના હાથે મરી વિધ્યાચલની
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy