________________
૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩
સર્વાંગ સુંદર અને પવિત્ર હતી. તે નગરીમાં પુખ્ખુલી નામે શ્રમણેાપાસક હતા,જે ધનિક યાવત્ જીવાદિ તત્ત્વાના જ્ઞાતા હતા.
શખ શ્રાવકની વક્તવ્યતા :
>
ભગવાન મહાવીરસ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા જાણીને તે નગરીના બધા શ્રમણેાપાસકો ખૂબ હર્ષ પામ્યા અને ભગવંતને વંદન-નમન કરીને યથાસ્થાને બેઠા. પ્રભુએ ધર્માંપદેશ આપ્યા અને પટ્ટા પાતપેાતાને ઘેર ગઇ. ત્યાર પછી ‘· શ’ખ શ્રાવકે ખીજા ખધા શ્રાવકોને આ પ્રમાણે કહ્યું કે : ' હે ભાગ્યશાળી શ્રાવકે ! આપણે મહુવિધ ભેાજનપાન કરીને પાક્ષિક પૌષધ કરીએ જેથી આત્માનુ વિશેષ પ્રકારે કલ્યાણ થાય. બીજા શ્રાવકોએ પણ આ વાત માન્ય કરી. સૌ પાતપેાતાને ઘેર ગયા. તેએએ વિવિધ પ્રકારે આહાર, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થાને તૈયાર કર્યાં, પરંતુ · શ ંખ ' શ્રાવકને નીચે જણાવ્યા પ્રમાણે વિચાર થયે
,
C
“ વિવિધ પ્રકારે આહારપાન વગેરે કરીને કરાવીને પદાર્થાના રસાસ્વાદ લીધા પછી પૌષધ કરવું મને શ્રેયસ્કર લાગતુ નથી. તે માટે
૧. આહારપાણીને ત્યાગ કર્ ૨ બ્રહ્મચર્ય પાલનપૂર્વક પૌષધ કરૂ.
૩. મણુિ–માતી આદિ આભૂષણાના મેહ ઇંડુ
૪. સગાં-સ્નેહીઓની માયાના ત્યાગ કર્
૫ શરીર શણગાર એટલે સ્નાન, માલિશ કે ઉનના ત્યાગ કરેં.