________________
૨૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
ત્યાગથી પણ શ્રેષ્ઠતમ હેાવાના કારણે તેવા પવિત્ર મુનિને વિવેકપૂર્વકના વિનય તેમજ વંદન વ્યવહાર, સુખપૃચ્છા આદિની આરાધના માટે સભ્યષ્ટિ જીવા અવસર આવ્યે તૈયાર જ હોય છેઃ વિપ દેવની આરાધના મનુષ્યલેાકના પ્રાણીઓને દષ્ટિગેાચર થાય, અથવા ન થાય તે પણ સમ્યગ્દૃષ્ટિ દેવા તેને ખ્યાલ કર્યા વિના પણ પેાતાની સારી ક્રિયાએ કરવામાં મેધ્યાન હાતા નથી. દેવગતિના દેવા પ્રાયઃ કરી ભ્રમણુશીલ અને ક્રીડાપ્રિય હાવાના કારણે પેાતાની વૈક્રિય ગતિથી સ્થાનાન્તર કરતા જ હેાય છે, તેથી મુનિરાજને ભૂમિસ્થ, ધ્યાનસ્થ અને કા સગસ્થ અવસ્થામાં જોઇને દેવે તેમને વિનય વિવેક સાચવે કે ન સાચવે? આ પ્રશ્નના હાર્દ છે.
જે દેવ વિશાળ પરિવારવાળા હોય તે ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને જઈ શકે છે ? અર્થાત્ તેમનું ઉલ્લંઘન દેવા કરે છે?
જવાખમાં ભગવંતે કહ્યું કે, કોઈ દેવતા મુનિએનુ ઉલ્લુ ધન કરે છે અને કેઇ નથી કરતાં, કારણ આપતાં ભગવંતે કહ્યું કે દેવયેનના દેવા બે પ્રકારના છે.
(૧) માયી મિચ્છાટ્ટિોરવવન્ના અર્થાત્ અનાદિ કાળથી જે મિથ્યાત્વી બન્યા હોય.
( ૨ ) માથી સમટ્ટિી વત્તા અર્થાત્ મનુષ્ય કે તિય "ચ અવતારથી સમ્યક્ત્વ લઇને અથવા દેવગતિમાં આવ્યા પછી અરિહાના પંચકલ્યાણકાને જોતાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલા દેવા; આ ખને દેવામાંથી પહેલા નખરના દેવા વૈક્રિય ગતિથી આકાશમાર્ગે જતાં - આવતા પણુ ભૂમિસ્થ મુનિઓને કે