________________
૫૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પછી કાર્મણ શરીર પણ દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે અને શૈલેશી અવસ્થા પછી તે સિદ્ધશિલા તરફ પ્રસ્થાન કરતાં આત્માના પ્રદેશોથી સૂક્ષ્મ શરીર સર્વથા છુટુ પડે છે અને “તારા વિના વાર્થ નોરપતિ ' આ ઉક્તિએ સિદ્ધ ભગવાનને કેઈ કાળે શરીર ગ્રહણ કરવું પડતું નથી.
ભગવંતે કહ્યું કે હે ગૌતમ! દારિક શરીર નિવૃતિ આદિ શરીર નિવૃતિ પાંચ પ્રકારે જાણવી. નારકેને તૈજસ, કાર્પણ અને વૈકિય શરીર નિવૃતિ હોય છે. દેવે માટે પણ તેમ જ જાણવું. જ્યારે મનુષ્ય અને તિય ને તૈજસ કાર્પણ ઔદારિક નિવૃતિ સમજવી. શેષ જીવને યથાયોગ્ય નિવૃતિ જાણવી. ઇન્દ્રિય નિવૃતિ કેટલા પ્રકારે છે?
સારામાં સારા કારીગરે પાસે ગમે તેટલું સુંદરમાં સુંદર મકાન બનાવ્યું હોય, તે પણ બારી-બારણ વિનાનું મકાન કેને માટે પણ શા કામનું ? એ જ પ્રમાણે “શરીર માં ચત ભલે રહ્યું પણ ઈદ્રિ વિનાનું શરીર કેઈ કાળે ભેગાયતન બનતું નથી. જેનાથી આત્માને સ્પર્શ, રસ, સૂ ઘવાનું, જેવાનું કે સાભળવાનું કે તેનાથી તે વિષયનું જ્ઞાન થાય, અનુભવ થાય તેને ઈન્દ્રિયે કહેવાય છે, જે જ્ઞાનેન્દ્રિયે રૂપે પ્રસિદ્ધ છે હાથ-પગ-ઉપસ્થ ગુદા આદિ તે મૃત શરીર(મડદા)ને પણ હોય છે, પરંતુ ભાવ-ઇન્દ્રિયના અભાવમાં તે તે અવયવથી મડદાને કેઈપણ જાતનું જ્ઞાન થતું નથી કેમકે ઇન્દ્રિયનું તાદામ્ય કે સાહચર્ય જીવ સાથે જ હોય છે પણ જડ ઈન્દ્રિ સાથે નથી હતું. આ કારણે જ જૈન શાસને માનેલી દ્રવ્ય કે ભાવ સ્પશેન્દ્રિય એટલી બધી વ્યાપક છે જેનાથી હાથમાં