________________
ઉગ્ય મર્યાદા
ના વૈરી છે
- પૂછનારે
૧૫.
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ પૂછયું કે, “કેસરીચંદ મરીને ક્યાં ગયે ? ત્યારે જવાબ મળે કે “પહેલી નરકમાં ગયે છે ” ત્યારે ફરીથી પ્રશ્ન થયે કે, પહેલી ભૂમિ શું સુખકારી છે? ત્યાંના શરીરો શું રૂયાળા છે ? ૩૩ સાગરોપમ, ૨૨ સાગરોપમ કે ત્રણ સાગરેપમની આયુષ્ય મર્યાદાવાળા છે? તે જીવે પરસ્પર સંપીને રહે છે? પરમાધામીઓ તે ત્યાં નથી જતાને?” ઈત્યાદિ પ્રશ્નોને જવાબ દેવાય છે કે, નારકે અત્યંત દુઃખી છે, કદરૂપા છે. એક સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અને પરસ્પર એક બીજાના વૈરી છે. પરમાધામીઓની વેદનાવાળા છે. પૂછનારે પરભાવ રૂપે (અસત્ રૂપે) પૂછયું છે અને જવાબ દેનારાએ સ્વભાવ રૂપે (સદ્ રૂપે) જવાબ દીધો છે. એ પ્રમાણે સંસારના કેઈપણ દ્રવ્ય માટે વિધેયાત્મક કે નિષેધાત્મક રૂપે પ્રશ્ન સ ભવી શકે છે, પરંતુ ઉત્તરદાતાને જે પદ્ધતિએ પ્રશ્નો પુછાયા હોય છે તેવી જ રીતે જવાબ દેવાના હોય છે. મતલબ કે દ્રવ્યમાત્ર સ્વરૂપથી સરૂપ છે, અને પરભાવથી અસરૂપ છે. આ બંને એક જ દ્રવ્યમાં વિદ્યમાન છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ભાગ્યશાળીઓ ! તમે પ્રત્યેક પ્રશ્નને બને બાજુથી જોવાની આદત કેળવશે તે વસ્તુની યથાર્થતાને મેળવી શકશે અવક્તવ્ય માટે જાણવાનું કે પદાર્થોમાં બંને રૂપો વિદ્યમાન હોવા છતાં કદાચ કઈ પ્રશ્નાર્તા મનસ્વી હેવાના કારણે એમ પૂછે કે, “રત્નપ્રભા પૃથ્વીમા અને દૃષ્ટિએ હોવા છતાં પણ એક જ સમયે એક જ સાથે કહેવું હોય તે શી રીતે કહેવાય ? ” જવાબમાં ભગવંતે કહ્યું છે કે, “શબ્દો આકાશ ગુણ નથી, પણ પુગલ હોવાથી તેની ઉત્પત્તિ ક્રમશઃ થાય છે, પણ એક સમયે ઘણું શબ્દો બેલી શકાતા નથી. તેથી અવક્તવ્ય શબ્દને