________________
શતક ૧૬ મું : ઉદ્દેશક–ર જરા અને શોક માટેની વક્તવ્યતા ?
રાજગૃહી નગરીમાં સ્થાપિત સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીને વન્દન-નમન કરવા શ્રેણિક રાજા, ચેāણ રાણું અને અભયકુમાર આદિ આવ્યા છે. ત્રણ પ્રદક્ષિણા આપીને પોતાના એગ્ય સ્થાને બેઠેલી પર્ષદાને ભગવંતે સ સારના દખે સંભળાવ્યા અને જ્યાંથી આવ્યાં હતા ત્યાં પોતપોતાના ઘરે પાછા ગયાં ત્યારપછી ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે ! જીને શું જરા અને શક હોય છે ? ભગવંતે કહ્યું કે તે બંને હોય છે. (૧) જે કારણે જ શરીર સંબંધી દુઃખાવસ્થાને ભેગવે
અથવા હાનિ(વૃદ્ધાવસ્થા)ને ભેગવે તે જરા
કહેવાય છે. (૨) અને મન સંબંધી એટલે કે માનસિક જીવનમાં જે
દુઃખાદિ ભેગવાય છે તે શેક કહેવાય છે.
જે મન વિનાના જીવે છે તેઓ કેવળ જરા દુ ખ જ આવે છે અને મનના માલિકને જરા તથા દુ:ખ બને હોય છે. મન અને શરીરને સ બ ધ જીવને નિયત હોવાથી જે શાગ્રસ્ત છે, તેમને જરા દુ ખ પણ હોય છે. નારને થાવત્ સ્વનિત દેવને પણ બને દુઃખ હોય છે. પ્રથ્વીકાયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો કેવળ શરીરવાળા હોવાથી તેમને જરા હોય છે પણ મનના અભાવમાં શોક હેતે નથી શેષ