SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૬ ૧૯૭ ગોપભેગનાં સાધન છે પણ ભેગશક્તિ ક્યાં છે? ઈત્યાદિક અગણિત પ્રશ્નો આપણું જીવનને સંતપ્ત કરી રહ્યા છે. આ સ્થિતિમાં જૈન શાસન કહે છે કે “માનવ, એ માનવ! તું થોડીવાર માટે વિચાર કર, સસારમાં અનંત અને ઉપગ્યના પદાર્થો વિદ્યમાન હોવા છતાં જ્યારે તે આપણા જીવનને માટે ઉપયુક્ત થઈ શકતા નથી તે તેમના ભેગની આકાંક્ષા કરીને તું તારા મનમાં શા માટે ચચલતા ઊભી કરે છે? યાદ રાખજે જ્યાં જ્યાં ચ ચલતા છે ત્યાં શાતિ નથી અને સમાધિ નથી. માટે જે પદાર્થો ભેગમાં આવી શકતા નથી તેનો ત્યાગ કરવામાં કે તેને મર્યાદિત કરવામાં તને શું વાંધો છે ? કેમકે સ યમિત જીવનમાં જ શાંતિ અને સમાધિ રહી શકે છે, ટકી શકે છે, અને આર્તધ્યાન વિનાનુ જીવન બનાવીને સ્વસ્થતા કેળવી શકાય છે. આ કારણે જ પગ વિરમણ અને અનર્થદંડ વિરમણ વ્રતની વ્યવસ્થા કેવળ જૈન શાસનમાં જ રહેલી છે વ્યવહારમાં મોટાં પાપોને લૌકિક શાસને પણ વર્ણવ્યા છે, પરંતુ અત્યંત સૂક્ષ્મ પાપને ઓળખાવનાર જૈન શાસન સિવાય બીજું એકેય શાસન નથી. માણસ માત્ર કંઈક વિચારબળ કેળવે અને ઈન્દ્રિયને તથા મનને ગુલામ ન બને તે ભેગી જીવનમાં પણ એમની આરાધના સરળ બની શકે છે રાજરાણીનું જીવન વ્રતધારી હોવાથી ભેગી છતાં પણ રોગી જેવાં હતાં એક દિવસે પૌષધશાળામાં પૌષધોપવાસમાં સ્થિત રહેલા ઉદાયન રાજાને આવે સંકલ્પ થયે કે “જે નગરમાં, ગામમાં, નિગમમા ભગવાન મહાવીરસ્વામી વિચરે છે તે ગ્રામનગરાદિને પણ ધન્ય છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy