________________
૩૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આમ કહે છે કે ગોશાળે મારે તેવાસી છે? પણ તારો તે ગોશાળ તે પવિત્ર હોવાને કારણે કાળધર્મ પામીને ક્યાંય દેવલોકમાં જન્મે છે.
નોંધ –લેશ્યાઓ(આત્મ પરિણામે)ને જેમ છ ભેદ છે, તેવી રીતે તે વેશ્યાઓના માલિકો પણ છ જાતના જ હોય છે. જેમ કે કૃષ્ણલેશ્યાનો માલિક કૃષ્ણભિજાતિક. આવી રીતે નીલાભિજાતિક, કાપતાભિજાતિક, તેજોભિજાતિક, પદ્યાભિજાતિક અને શુક્લાભિજાતિક. હે કાશ્યપ ! તારે મંખલીપુત્ર ગોશાળ શફલાભિજાતિક પરિણામવાળો હોવાથી દેવલેકમાં ગયે છે.. પણ હું તારે શિષ્ય ગૌશાળક નથી, કેવળ મરી ગયેલા ગશાળકના શરીરમાં પ્રવેશ પામેલે આ મારે સાતમે શરીરાન્તિ છે ત્યાર પછી ગોશાળાએ પોતાના સિદ્ધાંત મહાવીરને કહી સંભળાવ્યા, જે સર્વથા અસંગત, અમાન્ય હોવા છતા કાઈક મસ્તિષ્કને પરિશ્રમ કરાવીને હાસ્ય ઉત્પન્ન કરાવનારા હેવાથી મૂળ સૂત્રથી જ જાણી લેવાની ભલામણ છે.
ગશાળાની વાત સાંભળીને જવાબમાં મહાવીરસ્વામીએ કહ્યું કે, હે શાળક ! જેમ કેઈ ચોર પકડાઈ જવાની બીકથી પિતાનું શરીર એક તૃણથી છુપાવી દે તે પણ તે છુપાવી શકવાનો નથી, તે પ્રમાણે તું પણ તેના જેવી જ વાત કરી રહ્યો છે માટે તું મ ખલીપુત્ર ગોશાલક જે છે, બીજો નથી. રોષે ભરાયેલા શૈશાળે મહાવીર પ્રભુને ઘણું જ અપશબ્દો કા યાવત્ આજે તમે મારા હાથે બચવાના નથી. ત્યારે સર્વાનુભૂતિ નામના અણુમારે કહ્યું કે, હે ગોશાળ ! તથાપ્રકારના અતિશય વિશિષ્ટ શ્રમણની પાસે જે કઈ એકાદ પણ ધર્મસૂત્ર સાંભળે છે, ત્યારે તે શ્રમણ દવેના ભાટે વદનીય,
લેવાની હોય ઉખ્ય હે,