________________
શતક ૧૮ મુઃ ઉદ્દેશક-૧૦
૪૬૫
જવાખમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ વાયુથી સ્પષ્ટ થાય છે. વાયુકાય પરમાણુથી વ્યાપ્ત નથી, કેમકે પરમાણુ પ્રદેશ રહિત હેાવાથી સૂક્ષ્મ છે અને વાયુ મહાન છે, યાવત્ અમ ખ્યાત પ્રદેશ સુધી ઉપર પ્રમાણે જાણવુ અનંત પ્રદેશી સ્કંધ યદિ વાયુથી મહાન હશે તેા વ્યાપ્ત થશે.
સૂક્ષ્મ સ્ટ ધથી વાયુ વ્યાપ્ત નથી. તેવી રીતે મશકના પ્રત્યેક છિદ્રો વાયુકાયથી ભરેલા હેાવાથી મશકથી વાયુકાય સૃષ્ટ નથી પણ વાયુકાયથી મશક સ્પૃષ્ટ છે.
રત્નપ્રભા પૃથ્વીની નીચે કાળા-ધાળા, નીલા-પીળા અને દુગાઁ ધ અને સુગંધ, તીખા, કડવા, કષાય, ખાટા અને મીઠા તથા કશ, મૃદુ, ગુરૂ, લઘુ, ઉષ્ણ, શીત, સ્નિગ્ધ અને રૂક્ષ દ્રવ્યેા છે તે બધા પરસ્પર ગાઢ ખોંધાયેલા, સમુદૃાયરૂપે ખધાચેલા પરસ્પર સ્પર્શીને રહેલા છે, યાવત્ સાતમી પૃથ્વી અને સિદ્ધશિલાની નીચે પણ આ પ્રમાણે જાણવા.
સેામિલ દ્વિજની વક્તવ્યતા :
તે કાળે તે સમયે વાણિજ્ય નામે નગર હતુ દ્રુતિ પલાશ ચૈત્ય હતું. ત્યા સામિલ નામે દ્વિજ રહેતા હતેા જે શ્રીમત, ખીજાથી પરાજય ન પામે તેવા, યાવત્ વેદ-વેદાંતના પારગામી હતા તેના પાચસે શિષ્યા હતા જે તે વાસત્વ ધર્મને ભજનારા હતાં.
તે સમયે ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીજી આદિ માટી પ ́દાપૂર્ણાંક વિહાર કરતા ભગવાન મહાવીરસ્વામી વાણિજ્ય ગામમા પધાર્યા. પદા આવી. દયાસાગર પ્રભુએ ધપદેશ કર્યાં. સાભળીને ખુશ થયેલી પ`દાએ ભગવંતને વદન નમન અને પર્યું`પાસન કર્યું .