________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૨
૬૦૩
(૨૨) માવાસમિર્ વા ઋણાનુબ ધના કારણે ખેલવુ પડે છે, માટે ભાષાના ઉપયાગ નિર્દોષ રીતે કરવા માટે ભાષાસમિતિ ધર્મ છે, આ ધર્મની આરાધનાથી જાઢ ખેલવાની, વધારે ખેલવાની, હાસ્ય-મશ્કરી કરવાની તથા ક્રોધ કષાય કરવાની આદતા ઉપર મર્યાદા આવશે તેથી સાધુ કે ગૃહસ્થ બન્ને માટે ઉપાદેય ધમ ભાષા સમિતિના છે.
',
(૨૩) સના સમિતૢ વ-ભાજન પાનમાં જ્યાં સુધી મને ત્યાં સુધી નિર્દેષિતા આવે તે માટે એષણા સમિતિ છે. જે ધર્મ છે અને ધાર્મિકતા ઉત્પન્ન કરવા માટે ઉપાદેય ટ્રેનિંગ છે.
(૨૪) આયાળ મટમત નિયલેવળ સમિર્ક વા–સાયથી લઇને વસ્ત્ર, પાત્ર, વાસણ કે કોઈ પણ પદાર્થીને એક સ્થાનથી લઈ ખીજે મૂકવામા સમ્યક્ પ્રકારે એટલે નાનામાં નાના જીવને પણુ હનન, મારણ, આક્રમણ, તાડન ન થવા પામે તે માટે આ ધમ છે.
(૨૫) ૨૨ાર પાસવલેજી મેઘાળ રાવળા સમિર્ફ ડવા–એટલે શરીરમાંથી બહાર આવતા મળ, મૂત્ર, કમ્, નાકના મેલ, ફેકવાનુ પાણી, લેહી, પરૂ કે કાચ, લેાખંડ આદિ પદાર્થને તેવી રીતે ફેંકવા ( પરઠવા) જેથી તે પદાર્થા ફેકતા પણ જીવજંતુ મરવા ન પામે.
ઉપર પ્રમાણેની પાંચ સમિતિની આરાધના કરવી તે ધર્મ છે, ધર્મ ને ઉત્પન્ન કરાવનારી છે, માટે સૌ કોઇને ગ્રાહ્ય છે. દિ
(૨૬) મનવુતી વ-મનને વાંદરાની ઉપમા હેાવાથી તમારૂ' મન અતિગૃહીત હશે તે દેખતાં દેખતાં તમને સાતમી નરક સુધી પણ લઈ જશે. માટે તેને કંટ્રોલ કરવા