________________
૩૧
શતક ૧૨ મું ઉદ્દેશક-૨ ભાવમાં પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય કે કાળ દ્રવ્યનો ચમત્કાર રહે છે, નહીં કે ઈશ્વરનો !
ચૈતન્યની જેમ ભવસિદ્ધિપણું પણ જીવમાં સ્વાભાવિક છે. ભવસિદ્ધિક એટલે ? તે જાણી લઈએ. સ્તવનમાં આપણે ગાઈએ છીએ કે, “સિદ્ધિ નિવાસ લહે ભવસિદ્ધિ તેમા શુ પાડ તમારે? તે ઉપકાર તમારે વહીએ જે અભવ્ય સિદ્ધને તા, એ પ્રભુજી એલ ભડે મત બીજે ” ત્યારે સમજવાનું એ છે કે ભવસિદ્ધિક એટલે શું ? () મ. ઉદ્ધિાડ મા સિદ્ધિ મળ્ય: (રાજ ૪) (૨) પવૅ સિદ્ધિા સૌ મવસિદ્ધિ મથ (પ્રજ્ઞા) ૩૯૩) (३) मवैः सख्या तैरसख्या तैरनन्ते ; सिद्धिर्यस्याऽमौ भव्यः
(પ્રજ્ઞા) ૫૧૩) (४) भवा भाविनी या सिद्धिः निवृत्ति येषां ते भवसिद्धि का:
(ઠાણા. ૩૦) [ અલ્પ પરિચિત શબ્દકે “ ભાગ-૪] ઉપરના સૂત્રાશથી જાણી શકાય છે કે, જે જીવ આજે, કાલે, બે-ત્રણ કે પાંચ ભવે, સંખ્યાતા અસંખ્યાતા કે અનંતાભવે પણ સિદ્ધિ મેળવશે તે ભવસિદ્ધિક કહેવાય છે. આનાથી વિપરીત અભવ્યસિદ્ધિકે હેય છે, જે કઈ કાળે અને કેઈની સહાયતાથી પણ મોક્ષ મેળવી શકવાના નથી.
આબાના ઝાડ ઉપર રહેલી કેરી સમય આવતાં પોતાની મેળે જ ઝાડ ઉપર જ રહ્યા રહ્યા પાકે છે, જ્યારે કૃત્રિમરૂપે પકાવવાનાં નિમિત્ત મળતાં તે કેરી ૪-૬ દિવસ વહેલી પાકી