________________
૨૦
પ્રસ્તાવના તે ટૂંકી જ સારી એમ સમજીને પ્રત સુરત જ (હૃદયંગમ કરવાની ભલામણ કરું છું.
આ ભાગમાં દ્રવ્યાનુગને કે ભય અને દિવ્ય પ્રજાને હાલવામાં આવ્યા છે. આવા આકર સમા દ્રવ્યાનુગથી ભર્યા ભય ગ્રે શેનું ચિંતન, મન અને નિદિધ્યાસ કરતા આત્મા કેટ કેટલા કર્મોની નિજા કરી શકે છે તે સમજી શકાય તેવું છે.
ત્રીજો ભાગ પ્રકાશિત થયા પછી સહેજે ચેથા પાંચમા ભાગની અભિલાષા રહે છે. વિદ્વાન પ ન્યાસજી મહારાજે પોતાના સમયને કે સદપગ કર્યો છે, કેટલે પરિશ્રમ ઉઠાવ્યું છે, કેટ કેટલા ગ્રંથનું દેહન–અવકન કર્યું હશે ? સાચે જ તેઓ સાધુ ની ક્રિયામા, આચાર વિચારમાં પ્રવૃત્ત રહી “સમય જાય” આ સૂત્રને ચરિત્રાર્થ કરી જીવનને અજવાળી રહ્યાં છે. તેઓ ફક્તથી દૂર છે, નહિ તે આજે તે ઉચા આવવું મુશ્કેલ છે.
છેલ્લે વિવેચન વિશારદ પંન્યાસજી મહારાજશ્રીને પુનઃ પુનઃ અભિનંદુ છું. સંશોધનની તક આપી અને સ્વાધ્યાય કરવાને લાભ આપવા બદલ આનંદ અનુભવું છું પુનઃ પણ આવી અમૂલ્ય તક મને મળે તેવી અપેક્ષા રાખું છું. શ્રી પંન્યાસ પ્રવર પૂર્ણાનંદવિજયજી ગણુંવર દીર્ધાયુ જીવી શાસનપ્રભાવનામાં, સાહિત્ય પ્રચારના અને તાવિક લેખનના કાર્યમાં ઉત્તરોત્તર વૃદ્ધિ અને પ્રગતિ સાધતા રહે, નિજના કલ્યાણ સાથે પરનું કયા કરતા રહો. “સ્વપર કાર્યાણ સાતિતીતિ સાધુઃ” આ વ્યાખ્યાને ચરિતાર્થ કરે એજ એક અંતરની અભિલાષા
દહીસર તા ૨૬-૬-૦૯
શ્રી લબ્ધિલક્ષ્મણરિ શિશુ દ્વિતિય કસૂરિ