________________
{kr
J
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
૧૨૮
તે દેવાની ઉત્પત્તિ માટેની વક્તવ્યતા :
*
હે પ્રભુ ! ભવ્ય દ્રવ્યદેવે પેાતાના વિદ્યમાન ભવના ત્યાગ કરીને કર્યા અવતરે છે ?' આ પ્રશ્ન છે.
જવામમાં પ્રભુએ કહ્યું કે તે નરક યાવત્ પાંચેન્દ્રિય મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી પરંતુ તેમનામાં દેવભવ સ્વભાવતઃ ભાવી હાવાના કારણે ચારે નિકાયના ગમે તે દેવલેાકમાં જન્મે છે.
નરદેવે મનુષ્ય કે તિય`"ચમાં જન્મતા નથી પરંતુ વિષય વાસનામાં રચ્યાપચ્યા રહેવાથી નરકગતિમાં જાય છે. યદિ તેઓ સુનિવેષ સ્વીકારે તે ભાવદેવમાં જન્મે છે પરંતુ ગૃહસ્થવેષમાં નિયમા નરક છે. અને સાતે ય નરકે તેમના માટે ઉઘાડાં છે.
ધ દેવ(મુનિએ તથા સાધ્વીઓ)ને માટે નિયમા દેવગતિ જ છે. કેમકે દેવાયુના અંધવાળાને જ ચારિત્રની પ્રાપ્તિ શકય છે. દેવચેાનિમાં પણ વૈમાનિક યાવત્ સર્વાર્થસિદ્ધ વિમાન છે.
ભાવસંયમીને માટે ભવનપતિ, વ્યંતર અને જ્યાતિષ દેવલાક નથી જ્યારે કેટલાક ધમ દેવા કર્મના ક્ષય કરી મેાક્ષમાં પણ જાય છે. જ્યારે દેવાધિદેવાને મેક્ષ સિવાય બીજે કયાય પણ જન્મ નથી. ભાવદેવા ચ્યવીને પૃથ્વીકાયાદિમાં જન્મે છે અને અસુરકુમારથી લઈ ઈશાન દેવલે સુધીના દેવે પણ પૃથ્વીકાયમા જન્મી શકે છે.
તેમની સ્થિતિ આદિનું વર્ણન :
કેવળ ધમ દેવની સ્થિતિ જધન્યથી એક સમયની છે. (શુભ ભાવાની પ્રાપ્તિ પછી જ મરણ પામે છે) અને ઉત્કૃષ્ટ સ્થિતિ