________________
જ આદિ જેની વિદ્યા પ્રાણીના ના
પ૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મેર સારિક ચત્ર વર્તા િર પ્રતિપાતઃ || આ પ્રાણોની સંખ્યા દશની છે જેની વિદ્યમાનતાથી જ “પ્રાણ” કહેવાય છે. પત્થર, રેલગાડી, પ્લેન આદિને પ્રાણીના નામથી કઈ પણ ઓળખતા નથી. તેમના સંબોધન પણ કરતા નથી કેમકે તેમને પ્રાણ છે જ નહીં. જ્યારે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીને પ્રાણે અવશ્ય હોય છે માટે તેમને “પ્રાણી કહીએ છીએ. શ્વાસોશ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે તે જીવ છે, અન્યાન્ય પર્યાયમાં સતત ગમન કરે તે આત્મા છે. પ્રાણો દશ પ્રકારના છેઃ ૫ ઈન્દ્રિય, ૩ યેગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણોમાંથી કઈ પણ એકાદને કે બધાને હાનિ પહોંચાડવાને ભાવ રાખવો અથવા તે માટેની ક્રિયા કરવી તે પ્રાણાતિપાત છે. જે છોડ્યા વિના ચારિત્રી (સર્વવિરતિવંત) બની શક્તા નથી.
સ્વ કે પર શાસ્ત્રોના ઘાત વિનાની પૃથ્વી, પાણુ, અગ્નિ, વનસ્પતિ કે વાયુ સચેતન હોવાથી પ્રાણી છે અને સ્પર્શેન્દ્રિય, શરીર, શ્વાસોશ્વાસ તથા આયુષ્ય નામના ચાર પ્રાણ છે. અળસીયા, વાસી રોટલી-રોટલા, ખીચડી આદિમાં થનારા બેઈન્દ્રિય જીવોને રસનેન્દ્રિય અને વાયેગા મળીને છ પ્રાણ છે, તેઈન્દ્રિય જીને ૭ પ્રાણ છે, ચતુરિન્દ્રિય જીને ૮ પ્રાણ છે, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ૯ પ્રાણ છે તથા સંજ્ઞી મનુષ્યને પાંચ ઇન્દ્રિયે, ત્રણે વેગે, શ્વાસોશ્વાસ અને આયુષ્ય નામના દશે પ્રાણે છે. સારાંશ કે ફળ, પાણી, વાયુ, વિજળી, ગુલાબ–મેગરા આદિના ફૂલે, ભૂંડ, સસલા, હરણ, ગાય,બળદ, વાનર, ઘેટા, મેર, દેડકા, કાચબા, નાના મોટા માછલા, સર્પ, વિષ્ણુ, કીડી, મકડી, માંકડ, જૂ, લીખ આદિ બધાએ પ્રાણ છે માટે કોઈ પણ પ્રાણીને તેના પ્રાણથી વિયેગ કર, કરાવવું અને અનુમોદવે તથા કેઈની આંખ,