SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મું: ઉદ્દેશક–૫ માયાના પર્યા: ૧ માયા–કપટ, અજ્ઞાન, અવિદ્યા. ૨ ઉપધિ–જેનાથી દુર્ગતિ પ્રાપ્ત થાય અથવા જે માણસને ઠગવો છે તેની પાસેથી સ્વાર્થ સાધતાં પહેલાં નમ્રતા બતાવીને પછી ઠગવું. ૩ નિવૃતિ—જેને ઠગવે છે તેને પહેલાં આદર દે, વિશ્વાસમાં લેવું અને પછી ઠગ. ૪ વલય–વ્યક્તિ તથા સમષ્ટિ(સમાજ)ને ઠગવા માટે, ૯ ટવા માટે કે તેના ગજવા ખાલી કરાવવા માટે પોતાની ભાષાને વક્ર અને ગૂઢ બનાવવી. પ. ગહન જેની સાથે ઠગાઈ કરવી છે તે માણસને ઠેઠ સુધી આ ધારામાં રાખવું અને આપણી માયાજાળની ખબર પડવા દેવી નહિ. ૬ નમ–બીજાને ઠગવા માટે નીચ–અસભ્ય અને અવ્યવહાર્ય માર્ગ લે અથવા બ્રહ્મા પણ ન જાણી શકે તેવી ગુપ્તતા (પોલીસી, માયામૃષાવાદ) રાખવી. ૭. કક–જીવવધાદિ પાપનું સેવન કરીને પણ બીજાને ઠગ. ર , ; ૮. કુરૂપ–નિદિત અસામાજિક કાર્યો કરીને, કરાવીને પણ બીજાને ઠગ અને પિતાનો સ્વાર્થ સાધી લે. ૯. જિલ્લતા–બીજાને ઠગવા માટે વિશેષ પ્રકારે મેહએ કરવી. . ! ૧૦. કિબિષદેવ જેવા મનુષ્ય જીવનમાં પણ સ્વાર્થ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy