________________
શતક ૧૨ મું: ઉદ્દેશક–૫ માયાના પર્યા:
૧ માયા–કપટ, અજ્ઞાન, અવિદ્યા.
૨ ઉપધિ–જેનાથી દુર્ગતિ પ્રાપ્ત થાય અથવા જે માણસને ઠગવો છે તેની પાસેથી સ્વાર્થ સાધતાં પહેલાં નમ્રતા બતાવીને પછી ઠગવું.
૩ નિવૃતિ—જેને ઠગવે છે તેને પહેલાં આદર દે, વિશ્વાસમાં લેવું અને પછી ઠગ.
૪ વલય–વ્યક્તિ તથા સમષ્ટિ(સમાજ)ને ઠગવા માટે, ૯ ટવા માટે કે તેના ગજવા ખાલી કરાવવા માટે પોતાની ભાષાને વક્ર અને ગૂઢ બનાવવી.
પ. ગહન જેની સાથે ઠગાઈ કરવી છે તે માણસને ઠેઠ સુધી આ ધારામાં રાખવું અને આપણી માયાજાળની ખબર પડવા દેવી નહિ.
૬ નમ–બીજાને ઠગવા માટે નીચ–અસભ્ય અને અવ્યવહાર્ય માર્ગ લે અથવા બ્રહ્મા પણ ન જાણી શકે તેવી ગુપ્તતા (પોલીસી, માયામૃષાવાદ) રાખવી.
૭. કક–જીવવધાદિ પાપનું સેવન કરીને પણ બીજાને ઠગ. ર , ;
૮. કુરૂપ–નિદિત અસામાજિક કાર્યો કરીને, કરાવીને પણ બીજાને ઠગ અને પિતાનો સ્વાર્થ સાધી લે.
૯. જિલ્લતા–બીજાને ઠગવા માટે વિશેષ પ્રકારે મેહએ કરવી. . !
૧૦. કિબિષદેવ જેવા મનુષ્ય જીવનમાં પણ સ્વાર્થ