________________
૩૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પંચેન્દ્રિય તિર્ય વિરતિના અભાવમાં સુપ્ત છે અને કવચિત વિરતિના સદૂભાવમાં તેઓ જાગૃત પણ છે. મનુષ્યની જેમ પચેન્દ્રિય તિર્યંચે પણ દેશવિરતિના ધર્મના આરાધક માનેલા છે.
વાણ તરથી લઈ વૈમાનિક દેવ સુધીના દેવે સુપ્ત છે. સંવૃતાદિ છે શું સ્વપ્ન જુએ છે?
ગૌતમસ્વામીજી પૂછે છે કે સંવૃત અર્થાત્ સંવર ધર્મપ્રધાન જીવો શું સ્વરૂ જુએ છે? અસંવૃત જી જુએ છે? કે સંવૃતાસંવૃત જીવો જુએ છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે ત્રણ પ્રકારના છ સ્વપ્ન જાએ છે. વિશેષતા એટલી જ છે કે સંવર ધર્મપ્રધાન જીવ જે સ્વપ્નાઓ જુએ છે તે બધા લગભગ સત્ય ફળવાળા હોય છે. - જેમકે મહાવીરસ્વામીએ છદ્મસ્થ અવસ્થામાં ઉભા ઉભા દશ સ્વને જોયા હતાં જે સત્ય અર્થને બતાવનારા થયા છે. - જ્યારે પાછળના બંને ને સ્વપ્ન સત્ય પણ હોઈ શકે છે.
તમસ્વામીના પૂછવાથી ભગવર-મહાવીરસ્વામીએ Vર પ્રકારના સ્વપ્નાએ કહ્યાં છે, તેમાંથી. મહાફળને દેનાર ૩૦ હોય છે, બધા સ્વ ૭૨ની સંખ્યામાં છે.
તીર્થકરને જીવાત્મા જ્યારે માતાની કુક્ષિમાં આવે છે ત્યારે તેમની માતા ૧૪ મહાસ્વને જુએ છે. વાસુદેવની માતા
,
,
,