________________
શતક ૧૭ મું : ઉદ્દેશક-૨
૩૯૧
તે પણ ઠીક નથી. કેમકે ઘટ અને કળશની જેમ દ્રવ્ય અને પર્યાયમાં પણ ભેદની ઉપલબ્ધિ નથી. કદાચ દ્રવ્ય અને પર્યાયની જ્ઞાનલબ્ધિ જૂદી જૂદી થવાના કારણે તમને ભિન્નતા લાગશે. પરંતુ એ પણ ઠીક નથી કેમકે દ્રવ્ય અને પર્યાયમા ભેદ કેવળ અનુવૃતિ અને વ્યાવૃતિ પ્રત્યયિક છે અને કેવળ પ્રતિભાસ કાળ પર્યન્ત જ રહે છે. જેમકે આ ઘડા છે, આ ઘડો છે, આ પ્રમાણે અનુવૃતિ રૂપે ઘટાકારમાં ઘટનુ જ્ઞાન થાય છે, જ્યારે આ ઘડો આનાથી જૂદો છે. રંગે-આકારે જૂદા ઇત્યાદિક વ્યાવૃતિ રૂપે ઘટાકારમાં ઘટના પાંચાનુ જ્ઞાન થાય છે. માટે દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી, પર્યાયથી દ્રવ્ય પણ ભિન્ન નથી. આ પ્રમાણે જ્ઞાન-દર્શીન ઉપયાગમાં પણ જે જીવ છે તે જ જીવાત્મા છે.
ભગવંતની યથાર્થ વાણી સાંભળીને સૌ ખુશ થયા રૂપીદેવ શુ અરૂપી અવસ્થામાં રહી શકે છે ?
ગૌતમસ્વામી પૂછે છે કે પ્રભુ ! મહર્ષિંક, મહાસુખી, મહાદ્યુતિવ ત, મહાયશસ્વી અને જખરદસ્ત શક્તિના ધારક દેવ વૈક્રિયકરણ પહેલા જ જે રૂપી છે તે પેાતાના આત્માને અમૂર્ત (અરૂપી) બનાવીને રહેવા માટે સમર્થ છે? સારાંશ કે દેવચેાનિ પ્રાપ્ત દેવ રૂપી હાવા છતા પણ અરૂપી મનીને દેવલાકમાં રહી શકે છે.
મનાઈ ફરમાવતા ભગવ તે કહ્યું કે હે ગૌતમ ! સંસારના જે ભાવા છે તેને હુ· યથા જાણુ છુ, યર્થાથ રૂપે જોઉં છું, શ્રદ્ધાના વિષયભૂત બનાવું છું,કેવળજ્ઞાનથી જાણુ છું અને સારી રીતે જેઉં છું. પહેલા પણ વસ્તુની યથાર્થતા જાણી