________________
૫૦૨
છે તેને સ્વીકારસ
તેટલે
કે જે વસ્તુ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. જવાને માટે આશીર્વાદ સમાન છે. કેમકે સંયમી જીવન બનાવવા માટે આનાથી બીજો માર્ગ ક્યો? બીજી વાત આ. છે કે સંસાર અને તેની માયા સાથેનો સંબંધ જાણીબુઝીને છેડવામાં અને ધીમે ધીમે તે સંબંધોને ઓછા કરવામાં જ રાગ અને દ્વેષ ઓછા થશે. તે સિવાય રાગ-દ્વેષ–મોહ-માયા આદિ સંબંધોને ઓછા કરવા માટે પણ આનાથી બીજો માર્ગ નથી.
જીવાત્માને સમ્યક્ત્વને રાગ જેમ જેમ વધતું જાય છે. તેમ તેમ તે પોતાની મેળે જ પોતાના કલ્યાણને માર્ગ નકકી. કરે છે અને જે છોડવાનું છે તેને છેડવાની અને સ્વીકારવાનું છે તેને સ્વીકારવાની ટ્રેનિંગ લે છે.
જ્ઞાન માર્ગ ગમે તેટલે ઊંચે કે સારે હશે તો પણ તેનાથી ચડિયાતે ચારિત્ર માર્ગ છે. કેમકે જે વસ્તુ આપણે જીવનમાં ન ઉતારી તે જ્ઞાન પણ શા કામનું ? માટે સમ્યગજ્ઞાનથી તત્વ જાણવું, સમ્યગદર્શનથી તે તત્વને શ્રદ્ધામાં ઉતારવું અને ચારિત્રથી જીવનમાં ઉતારવાનું તેનું નામ મેક્ષ માર્ગ છે. (૨) ભેગોપાગ વિરમણુ ગુણવત :
ભવભવાંતર કરેલાં શુભાશુભ કર્મોને ભેગવવાને માટે શરીરની રચના ત્રિકાળાબાધિત છે. અને તેની હાજરીમાં ભંગ તથા ઉપગ વિના ચાલી શકે તેમ નથી. શરીર મકાન છે અને ઇન્દ્રિયે બારી છે, માટે તે તે ઈન્દ્રિ દ્વારા સ્પર્શ, રસ, ગંધ, દર્શન અને શ્રવણને ભેગવટો કરવા તારૂ આત્માને આવશ્યક હોય છે. કેમકે પ્રત્યેક જીવમાં વૈરાગ્ય ન હોવાના કારણે આત્મા પણ ઈન્દ્રિયેને ગુલામ બનેલા હોવાથી ઇન્દ્રિયના ભેગોમાં આસક્ત બની રહે તે સ્વાભાવિક છે અને
જ્યાં સુધી આસતિ છે ત્યા સુધી સંસાર છે, માયા છે અને. તેના બંધન છે.
એ