________________
૨૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ લેશ્યાના જોરે તે મુનિ આગળ વધી ગયે છે અને સનતકુમાર આદિ દેવલેકમાં રહેલા દેવની સ્થિતિ આદિ બન્ધ ચગ્યતાને પ્રાપ્ત કરે તે પહેલા જ મનુષ્યભવને છેલ્લે આયુષ્યકર્મ પરમાણુ સમાપ્ત થયે મૃત્યુ પામે છે તે મુનિની ઉત્પતિ ક્યા દેવકમાં થશે ?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, જે અણગારે પિતાના અધ્યવસાયથી પહેલા દેવલોકના ૩૨ લાખ વિમાનને ઉલ્લ ઘી લીધા છે, પરંતુ હજી સુધી સનતકુમારાદિ દેવલેક સુધી અધ્યવસાયે પહોંચ્યા નથી અને મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં તે મુનિ ઇશાન નામના બીજા દેવલોકમાં ઉત્પાદિત થશે અને તેમાં પણ ધારે કે ૨૮ લાખ વિમાનોમાંથી ઘણાખરા વિમાનોને ઉલ્લ ઘી લીધા પછી મૃત્યુ પામે છે. માટે તે સમયે જે વિમાનને યોગ્ય લેશ્યાને માલિક તે મુનિ હશે ત્યાં તેમને ઉત્પાદ થશે અર્થાત્ તે બીજા દેવલોકના તે વિમાનમા અવતાર લેશે અને કમલેશ્યા(ભાવસ્થા)નો ત્યાગ કરીને તે વિમાનની દ્રવ્યલેશ્યાન માલિક બનવા પામશે. અથવા મૃત્યુ સમયે તે મુનિ જે ભાવ લેક્શામાં મૃત્યુ પામે છે, તેને યદિ છેડતે નથી તે તે ભાવ લેશ્યા પણ તે દેવને કાયમ રહેશે. આ કથન સામાન્ય છે.
જે મુનિ સ્થિતિઆદિની અપેક્ષાએ અસુરક્મારવાસના પૂર્વ ભાગવતને ઉલઘન કરી હજી આગળના આવા ને પ્રાપ્ત કર્યા નથી અને વચ્ચે મૃત્યુ પામી જાય છે તે જવાબમાં ભગવતે કહ્યું કે પૂર્વની જેમ વચ્ચેના દેવાવાસમાં ઉત્પાદ થશે.
આવા પવિત્ર ભાવિતાત્મા મુનિને ઉત્પાદ વૈમાનિક દેવલેકમાં કહ્યો છે, તે અસુરકુમારેમાં તેમની ઉત્પત્તિ શી રીતે સંભવી શકે ? જવાબમાં કહ્યું છે કે, પહેલા તે મુનિ ભાવ