________________
શતક ૧૪ મું ઉદ્દેશક-૮
૨૮૯ પર્વતેમાં રહે છે. ઉત્તરકુરૂમાં નીલવત આદિ પાંચ દ્રહ છે તેના પ્રત્યેકના પૂર્વ પશ્ચિમ તટ પર ૧૦-૧૦ કાંચન પર્વત છે. એટલે–કાંચન પર્વતની સંખ્યા ૧૦૦ની થઈ
નોંધ –પ્રતિવર્ષ પર્યુષણના વ્યાખ્યામાં સાંભળીએ છીએ કે તીર્થંકર પરમાત્માના ચ્યવન અને જન્મ કલ્યાણક સમયે ઈન્દ્રની આજ્ઞાને માન્ય કરી કપાળ કુબેર તિર્યગ્ન
ભક દેવને આજ્ઞા કરે છે અને તે મુજબ તે જ ભક દેવે તીર્થકરેના ઘરે સવર્ણ, ચાંદી, હીરા, મેતી, પુખરાજ, પ્રવાલ તથા વસ્ત્ર, ફળ આદિની વર્ષા કરે છે, જેથી પુણ્યકર્મની ચરમ સીમાને ભેગવનારા તીર્થ કરેના ઘર ધન ધાન્યથી પૂર્ણ રહે છે. પણ આ બધું ધન દેવ ક્યાંથી લાવે છે? કપસૂત્ર સાક્ષી આપતાં કહે છે કે, કંજુસ, મહાકંજુસ તથા મનુષ્યભવનું દેવાળું કાઢીને નાગ, ઉંદરડા, સાપ, નેળીયા આદિ ક્રૂર હિંસક અવતારને પામવાવાળા માણસો પોતાના પૈસા ટકાને
સ્મશાન, વન, ઝાડ, ચૂલા આદિ સ્થાનોમાં ખાડો ખોદીને દાટી દે છે. તેવા પ્રકારના કમભાગી કંજુસેન ધનને દેવે ત્યાથી બહાર કાઢીને તીર્થ કરેના ઘરે વરસાવે છે. આ કારણે અનુભવી આચાર્ય ભગવંતે કહે છે કે “શ્રીમંતાઈ સંગ્રહ કરવા લાયક નથી પણ ગરીબને–જાત ભાઈઓને તથા સ્વામી ભાઈઓને આપી દેવામાં તારું કલ્યાણ રહેલું છે.”
આ શતક ૧૪ને ઉદ્દેશો આઠમે પૂણે. જે