________________
શતક ૧૭ મુ : ઉદ્દેશક-૧
તાડવૃક્ષ પર ચડનારને કેટલી ક્રિયાએ લાગે ?
३७७
હે પ્રભો ! કોઈ પુરુષ તાડના વૃક્ષ પર ચડીને તેને હલાવે, ડાળને હલાવે કે તાડફળને નીચે પાડે તે તેને કેટલી ક્રિયાએ લાગશે?
જવામમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તેને પાચે કિયાએ લાગશે કેમકે જ્યાં પ્રાણાતિપાતિકી ક્રિયા હેાય ત્યાં આગળની કાયિકી, અધિકરણિકી, પ્રાદ્ધેષિકી અને પારિતાપનિકી ક્રિયાએ પણ હાય જ છે. પણ આગળની ચારે હાતા પ્રાણાતિપાતિકી હાય અથવા ન પણ હાય. તાડવૃક્ષ પર ચડવુ, ડાળેા ફૂંદવી, હલાવવી, આદિ બધી ક્રિયાએમાં પ્રાણાતિપાતિકી રહેલી જ છે. કેમકે જીરુ ઇષ્ઠિ ટ્ઠા મૂળવતાળિ વીય િએટલે કોઇ પણ પ્રત્યેક વૃક્ષના મૂળથી લઇને થડ, મેાટી ડાળી, નાની ડાળ, પાંદડા, પુષ્પા, ફળે અને તેના બીજેમાં જુદા જુદા જીવા રહેલા છે. જેમકે ઝાડના મૂળજીન જુદો, મેાટી ડાળને તેનાથી જુદા, નાની ડાળના તેનાથી જુદા. એક એક પાંદડે એક એક જીવ, ફળનેા જીવ તથા તેની એક એક પાંખડીમાં જીવા જુદા જુદા અને ફળમા તથા તેમાં રહેલા એક એક બીજમાં જીવા જુદા જુદા હેાય છે. આ પ્રમાણે એક ઝાડમાં આપણાથી કોઈ કાળે ન ગણાય તેટલા જીવા જીનેશ્વરદેવે કહ્યાં છે, માટે જ હું ગૌતમ ! ડાળને, નાની ડાળને, પાંદડાને, ફળાને, ફૂલાને તેાડવા, ફેડવા, કાપવા, કપાવવા, છુંદવા વાટવામાં સત્ર જીવહિંસા રહેલી છે, જે પાપ છે, તથા ઝાડાને કપાવીને કેલસાં પડાવવાં કે તેને વ્યાપાર કરવા મહાપાપ છે. ઝાડ ઉપર ચડનારે માણુસ થડ ઉપર પગ મૂકીને ચડે છે. હાળા હાલ્યા વિના